ધોરાજી પંથકમાં ડુંગળીના પુષ્કળ વાવેતર બાદ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ડુંગરીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોએ વાવેતરમાં કરેલો ખર્ચ પણ નીકળે તેમ નથી, ત્યારે ખેડૂતોએ રસ્તા પર ડુંગરી ફેંકી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
Related Posts
*જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા સીટ વિધાનસભા મઘ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું*
*જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા સીટ વિધાનસભા મઘ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું* જામનગર, સંજીવ રાજપૂત: આ કાર્યાલય ઉદ્ધાટન પ્રસંગે અભૂતપૂર્વ જંગી…
નર્મદા તટે શ્રી સ્વામી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે પ.પૂ. જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્ય જીની 821 મી જન્મજયંતી ઉજવાઈ.
નર્મદા તટે શ્રી સ્વામી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે પ.પૂ. જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્ય જીની 821 મી જન્મજયંતી ઉજવાઈ. આજુબાજુના ગામોમાંથી…
*સુરેન્દ્રનગરમાં બુટલેગર જલમસીને છોડાવવા 30 લોકોનો પોલીસ પર હુમલો, PSIને છરીના ઘા ઝીંક્યા*
*સુરેન્દ્રનગરમાં બુટલેગર જલમસીને છોડાવવા 30 લોકોનો પોલીસ પર હુમલો, PSIને છરીના ઘા ઝીંક્યા* ઝીંઝુવાડા ગામે પોલીસ પર 30થી વધુ…
