ધોરાજી પંથકમાં ડુંગળીના પુષ્કળ વાવેતર બાદ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ડુંગરીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોએ વાવેતરમાં કરેલો ખર્ચ પણ નીકળે તેમ નથી, ત્યારે ખેડૂતોએ રસ્તા પર ડુંગરી ફેંકી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
Related Posts
दिल्ली* आज पीएम मोदी 11.30 बजे 85वी बार करेंगे मन की बात।
दिल्ली आज पीएम मोदी 11.30 बजे 85वी बार करेंगे मन की बात।
ચેમ્બરની ચૂંટણીનો જંગ બરોબર જામ્યો, પ્રગતિ પેનલની સામે આત્મનિર્ભર પેનલની રચના થઈ
ચેમ્બરની ચૂંટણીનો જંગ બરોબર જામ્યો, પ્રગતિ પેનલની સામે આત્મનિર્ભર પેનલની રચના થઈ ચૂંટણીના બે દિવસ પહેલાં જ નવી પેનલ બનાવવામાં…
આસામના દિમા હાસાઓમાં 2.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો.
આસામના દિમા હાસાઓમાં 2.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો.
