ધોરાજી પંથકમાં ડુંગળીના પુષ્કળ વાવેતર બાદ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ડુંગરીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોએ વાવેતરમાં કરેલો ખર્ચ પણ નીકળે તેમ નથી, ત્યારે ખેડૂતોએ રસ્તા પર ડુંગરી ફેંકી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
Related Posts
અમદાવાદ ધોળકાના મામલતદાર 25 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા
અમદાવાદ ધોળકાના મામલતદાર 25 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.. અમદાવાદ: અમદાવાદના ધોળકાના મામલતદાર હાર્દીકભાઇ મોતીભાઈ ડામોર, અને વચેટિયા જગદીશભાઈ…
RBI के गवर्नर शक्तिकांत दास कोरोना पॉजिटिव, ट्वीट कर के दी जानकारी
RBI के गवर्नर शक्तिकांत दास कोरोना पॉजिटिव, ट्वीट कर के दी जानकारी
બ્રેકિંગ ન્યૂઝ……અમદાવાદ પૂર્વ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ૨ પોલીસ સબ ઇન્સપેક્ટર સહિત ૯ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝીટીવ.
બ્રેકિંગ ન્યૂઝ…… અમદાવાદ પૂર્વ રામોલપોલીસ સ્ટેશન ખાતે૨ પોલીસ સબ ઇન્સપેક્ટર સહિત.૯ પોલીસ કર્મચારીઓ કોરોના પોઝીટીવ
