ધોરાજી પંથકમાં ડુંગળીના પુષ્કળ વાવેતર બાદ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ડુંગરીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોએ વાવેતરમાં કરેલો ખર્ચ પણ નીકળે તેમ નથી, ત્યારે ખેડૂતોએ રસ્તા પર ડુંગરી ફેંકી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
Related Posts
અમદાવાદને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર.. વાંચો કોણ શું બન્યું..
અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર તથા ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે. અમદાવાદના નવા મેયર તરીકે…
લોકડાઉન નો સદ્ઉપયોગ. – અશોક ખાંટ.
‘ફ્રી ટાઈમ એક્સરસાઇઝ’ ના નામથી કેટલાક સમયથી વલ્લભ વિદ્યાનગર સ્થિત જાણીતા ચિત્રકાર અશોક ખાંટ ચિત્રકલા ક્ષેત્રે મહત્વનું અંગ કહી શકાય…
⭕ *ગુજરાતમાં નવા 735 પોઝિટિવ કેસ નોંધાયા,17 લોકોનાં મોત ,423 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *24 કલાકમાં સુરત 241,અમદાવાદ 183,વડોદરા 65,ભાવનગર 35,બનાસકાંઠા 24,ભરૂચ 18,રાજકોટ 21,ગાંધીનગર 17, જૂનાગઢ 15,વલસાડ 13,મહેસાણા 12,કચ્છ 11,ખેડા 9,પંચમહાલ-સાબરકાંઠા-નવસારી 8,અમરેલી-રાજકોટ-જામનગર 7,સુરેન્દ્રનગર-દાહોદ…
