ધોરાજી પંથકમાં ડુંગળીના પુષ્કળ વાવેતર બાદ ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે રોષે ભરાયેલાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા અને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ડુંગરીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોએ વાવેતરમાં કરેલો ખર્ચ પણ નીકળે તેમ નથી, ત્યારે ખેડૂતોએ રસ્તા પર ડુંગરી ફેંકી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
Related Posts
અંબાજી મંદિરમાં રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિલો સોનું ભેટ અર્પણ કરતા હાલ અમેરિકામાં વસતા પાટણના બાલીસણા ગામના વતની માઈભક્ત.
પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં રૂ. ૪૮ લાખની કિંમતનું ૧ કિલો સોનું ભેટ અર્પણ કરતા હાલ અમેરિકામાં વસતા પાટણના બાલીસણા ગામના…
*હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..*
*હારીજ-રાધનપુર માર્ગ પર શિક્ષિક દંપતિને અકસ્માત નડ્યો, શિક્ષિકાનું મોત..* પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના હારીજ રાધનપુર હાઇવે માર્ગ પર ગુરુવારે…
31 મી ઓકટોબરના રોજ પી.એમ.ના હસ્તે સી પ્લેનનું લોકાર્પણ થશે.
રાજપીપળા,તા.26 નર્મદા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા આવનાર છે.ત્યારે સીપ્લેન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સરદાર પટેલની જન્મ…
