સોમનાથ મંદિર ખાતે અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. 11મી સદીના મંદિરના અવશેષોને ફરી જીવંત કરી મ્યુઝિયમમા મુકાયા છે. 11 કરોડ ખર્ચીને બનેલા ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મ્યુઝીયમ બનાવાયું છે. ઈસવીસન 10મી, 11મી અને 12મી સદીના સોમનાથ મંદીરના જીર્ણ અવશેષો પણ રખાયા છે.તે સમયના દેવી દેવતાઓની મૂર્તિઓ, સ્થાપત્યો શિલ્પોનો પ્રાચીન ખજાનો કહી શકાય તેવી પૌરાણીકતાને મ્યુઝીયમમાં રાખવામાં આવી છે. જેમાં ખાસ દેવી દેવતાઓ, અશ્વો, હાથીઓ, મુર્તિઓને લોકો જાણીને માહીતગાર થઇ શકે તેવા ઊદ્દેશથી આ બધી વસ્તુઓ મ્યુઝિયમમાં મુકાઇ છે.
Related Posts
*’સુરતને મળી નવી સોગાદ’: સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરતા પીએમ મોદી*
*’સુરતને મળી નવી સોગાદ’: સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કરતા પીએમ મોદી* સુરત, સંજીવ રાજપૂત: સુરત હવાઈ મથક ખાતે…
બુલેટ ટ્રેનના જમાનામાં બળદગાડાની ગતિએ ચાલતી રાજપીપળા થી અંકલેશ્વર ની દોડતી નર્મદાની રુકરુક ટ્રેન.
62 કિ.મી.નું અંતર કાપવા આ ટ્રેનને ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે છે જેથી 10 ડબ્બાની ટ્રેન હાલમાં 2 ડબ્બા…
*ગુજરાતમાં નવા 1332 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,1415 લોકો ડિસ્ચાર્જ*
⭕ *ગુજરાતમાં નવા 1332 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,1415 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 278,અમદાવાદ 167,રાજકોટ 150,વડોદરા 124,જામનગર…
