સોમનાથ મંદિર ખાતે અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. 11મી સદીના મંદિરના અવશેષોને ફરી જીવંત કરી મ્યુઝિયમમા મુકાયા છે. 11 કરોડ ખર્ચીને બનેલા ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મ્યુઝીયમ બનાવાયું છે. ઈસવીસન 10મી, 11મી અને 12મી સદીના સોમનાથ મંદીરના જીર્ણ અવશેષો પણ રખાયા છે.તે સમયના દેવી દેવતાઓની મૂર્તિઓ, સ્થાપત્યો શિલ્પોનો પ્રાચીન ખજાનો કહી શકાય તેવી પૌરાણીકતાને મ્યુઝીયમમાં રાખવામાં આવી છે. જેમાં ખાસ દેવી દેવતાઓ, અશ્વો, હાથીઓ, મુર્તિઓને લોકો જાણીને માહીતગાર થઇ શકે તેવા ઊદ્દેશથી આ બધી વસ્તુઓ મ્યુઝિયમમાં મુકાઇ છે.
Related Posts
નર્મદામા કોરોના પોઝિટિવ નો કૂલ આંકડો 1000ને પાર સતત રોજ વધતા જતા કેસો ઘટવાનુ નામ નથી લેતા .ચિંતાનો વિષય
નર્મદા બ્રેકિંગ :આજે નર્મદા જિલ્લામા વધુ 11 કેસ પોઝિટિવ આવતા કૂલ આંકડો 1001પર પહોચ્યો 11પૈકી નાંદોદ મા -03ગરુડેશ્વર તાલુકા મા…
*મારું સમન્સ નીકળે તો જીતુ વાધાણીનું પણ સમન્સ નીકળે: યુવરાજ સિંહ જાડેજા* જીતુ વાધાણી, અસિત વોરા, અવધેશ પટેલ, અવિનાશ પટેલના…
जामनगर में भाजपा नेता द्वारा आयोजित सांस्कृतिक कार्यक्रम में हुई नोटों की बारिश। लोक गायक खावड पर लोगो ने बरसाए…
