સોમનાથ મંદિર ખાતે અદ્યતન મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. 11મી સદીના મંદિરના અવશેષોને ફરી જીવંત કરી મ્યુઝિયમમા મુકાયા છે. 11 કરોડ ખર્ચીને બનેલા ટુરીસ્ટ ફેસેલીટી સેન્ટરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મ્યુઝીયમ બનાવાયું છે. ઈસવીસન 10મી, 11મી અને 12મી સદીના સોમનાથ મંદીરના જીર્ણ અવશેષો પણ રખાયા છે.તે સમયના દેવી દેવતાઓની મૂર્તિઓ, સ્થાપત્યો શિલ્પોનો પ્રાચીન ખજાનો કહી શકાય તેવી પૌરાણીકતાને મ્યુઝીયમમાં રાખવામાં આવી છે. જેમાં ખાસ દેવી દેવતાઓ, અશ્વો, હાથીઓ, મુર્તિઓને લોકો જાણીને માહીતગાર થઇ શકે તેવા ઊદ્દેશથી આ બધી વસ્તુઓ મ્યુઝિયમમાં મુકાઇ છે.
Related Posts
*📍મધ્યપ્રદેશનાં ઝાબુઆથી ભાજપનું મિશન 400*
*📍મધ્યપ્રદેશનાં ઝાબુઆથી ભાજપનું મિશન 400* ઝાબુઆથી PM મોદીએ ફૂંક્યું પ્રચારનું રણશિંગુ MP, રાજસ્થાન અને ગુજરાતની 13 બેઠક પર અસર…
*મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપીના થયેલા*
*મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપીના થયેલા* *ભવ્ય વિજયને વધાવવા માટે જામનગર શહેર ભાજપા દ્વારા કરાઈ ઉજવણી* જામનગર, સંજીવ રાજપૂત: મહારાષ્ટ્રમાં…
ગામની સીમમાં ચપ્પુ અને કોદાળી જેવા મારક હથિયારો ઉછળ્યા
તિલકવાડા તાલુકાના ઝાઝપુરા ગામની સીમમાં ચપ્પુ અને કોદાળી જેવા મારક હથિયારો ઉછળ્યા ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ રાજપીપલા, તા.19 તિલકવાડા…
