મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડતાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સીએએ અને એનઆરસી બંને અલગ અલગ હોવાનું જણાવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સીએએથી દેશના કોઈ પણ લોકોને કોઈ જાતનું નુકસાન નહીં થાય. સાથે જ તેઓએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો અને એનપીઆર પણ અલગ અલગ છે.
Related Posts
અમદાવાદમાં ખરા તાપમાં પુલ પર પૂંઠા ના બોક્ષમાં બાળકને મૂકી વાહન ચાલક થયો ફરાર..
અમદાવાદ: અમદાવાદમાં ખરા તાપમાં પુલ પર પૂંઠા ના બોક્ષમાં બાળકને મૂકી વાહન ચાલક થયો ફરાર.. અમદાવાદ ના CTM રામોલ માગઁ…
🔴 “કોરોના ન્યૂઝ અપડેટ 🔴
૪/૫/૨૦૨૧ *ગુજરાત રાજ્યમાં આજે નોંધાયેલ કેસોની વિગત…આજે પણ ડીસ્ચાર્જ થયેલ દર્દીમાં વધારો થતાં રાહત…સાવચેતી રાખીશું તો અવશ્ય કોરોના હારશે..* નવા…
*સોશીયલ મીડીયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારની પાસા હેઠળ અટકાયત કરતી મહેસાણા પોલીસ*
મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા હાલમાં ચાલતા નોવેલ કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી અન્વયે લોકડાઉન ચાલતુ હોય જેથી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેસાણાનાઓના…
