મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડતાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સીએએ અને એનઆરસી બંને અલગ અલગ હોવાનું જણાવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સીએએથી દેશના કોઈ પણ લોકોને કોઈ જાતનું નુકસાન નહીં થાય. સાથે જ તેઓએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો અને એનપીઆર પણ અલગ અલગ છે.
Related Posts
ડાકોરના રાજા રણછોડજી ના ભક્તો માટે ખુશીના સમાચાર રણછોડજીના દર્શને આવતા ભક્તોને હવે નહીં કરવું પડે ઓનલાઈન રાજીસ્ટેશન.
ખેડાડાકોરના રાજા રણછોડજી ના ભક્તો માટે ખુશીના સમાચારરણછોડજીના દર્શને આવતા ભક્તોને હવે નહીં કરવું પડે ઓનલાઈન રાજીસ્ટેશનખેડા વહીવટી તંત્રનો નિર્ણયપૂનમ…
રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી.
રાજપીપલામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની થનારી ઉજવણી. જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના હસ્તે થનારૂં ધ્વજવંદન. પ્રજાસત્તાક…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીની ગુજરાતમાં અત્યારથી જ તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીની ગુજરાતમાં અત્યારથી જ તૈયારીઓગુજરાતના રામ મંદિરોમાં કરવામાં આવશે આરતી7100 ગામડાઓમાં 17 સપ્ટેમ્બરે સાંજે 7 કલાકે…
