મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડતાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સીએએ અને એનઆરસી બંને અલગ અલગ હોવાનું જણાવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સીએએથી દેશના કોઈ પણ લોકોને કોઈ જાતનું નુકસાન નહીં થાય. સાથે જ તેઓએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો અને એનપીઆર પણ અલગ અલગ છે.
Related Posts
રાજપીપળા પાલિકા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીની મુદ્દે ભાજપમાં પણ કોંગ્રેસ પાસે મુરતિયાઓની અછત.
રાજપીપળા પાલિકા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીની મુદ્દે ભાજપમાં પણ કોંગ્રેસ પાસે મુરતિયાઓની અછત. રાજપીપળા પાલિકા વોર્ડ 5 ભાજપ કોંગ્રેસ માટે માથાનો…
સારંગપુર દાદાના દરબારમાં ધૂળેટીની ધૂમ 70 ફૂટ ઊંચા કલર બ્લાસ્ટ
દાદાના દરબારમાં ધૂળેટીની ધૂમ 70 ફૂટ ઊંચા કલર બ્લાસ્ટ, 3 હજાર કિલો રંગ વપરાયો બોટાદ સ્થિત કષ્ટભંજન દેવ મંદિરમાં હજારો…
ઓઇલનો પેટ્રોલખોલી આપવાના બહાને આપેલા 27લાખ રૂપિયા ની છેતરપિંડી ની પોલીસ ફરિયાદ
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : ડેડીયાપાડા ના વેપારી સાથે ચીકદા ગામ નજીકઇન્ડીયન ઓઇલનો પેટ્રોલખોલી આપવાના બહાને આપેલા 27લાખ રૂપિયા ની છેતરપિંડી…
