મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડતાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સીએએ અને એનઆરસી બંને અલગ અલગ હોવાનું જણાવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સીએએથી દેશના કોઈ પણ લોકોને કોઈ જાતનું નુકસાન નહીં થાય. સાથે જ તેઓએ કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદો અને એનપીઆર પણ અલગ અલગ છે.
Related Posts
RBI के गवर्नर शक्तिकांत दास कोरोना पॉजिटिव, ट्वीट कर के दी जानकारी
RBI के गवर्नर शक्तिकांत दास कोरोना पॉजिटिव, ट्वीट कर के दी जानकारी
ગુજરાતના વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકશે એન્જિનિયરિંગ, આ 8 ભાષાને મળી મંજૂરી*
*ગુજરાતના વિદ્યાર્થીઓ હવે ગુજરાતી ભાષામાં પણ કરી શકશે એન્જિનિયરિંગ, આ 8 ભાષાને મળી મંજૂરી* ગુજરાતી ભાષામાં એન્જીનિયરીંગ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ…
ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નરેન્દ્રસિંહ રાઠોડને જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વ કાર્યક્રમમાં સન્માનિત કરાયા.
ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ નરેન્દ્રસિંહ રાઠોડને જિલ્લાકક્ષાના સ્વતંત્રતા પર્વ કાર્યક્રમમાં સન્માનિત કરાયા – ગુજરાત સરકારના મહેસુલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા…
