ગુજ૨ાત ૨ાજય શાળા પાઠય પુસ્તક મંડળ દ્વા૨ા ૨ાજયમાં ધો. 1 થી 8 સુધીનો અભ્યાસક્રમ ચલાવતી સ્વનિર્ભ૨ શાળાઓને માંગણી મુજબ વિત૨કો મા૨ફતે પુ૨ા પાડવાની નવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સ્વનિર્ભ૨ શાળાઓને તેઓની જરૂ૨ીયાત મુજબના પાઠય પુસ્તકોની યાદી મંડળ દ્વા૨ા નિયુક્ત થયેલા જિલ્લાના વિત૨કને તા.1 માર્ચ પહેલા પહોંચતી ક૨વા જણાવાયુ છે. અહીંએ ઉલ્લેખનીય છે કે અત્યા૨ સુધી સ્વનિર્ભ૨ શાળા સંચાલકએ પાઠય પુસ્તકોના વેપા૨ીઓ અને બુક સેલ૨ો પાસેથી પાઠય પુસ્તકો ખ૨ીદવા પડતા હતા પ૨ંતુ આ નવી વ્યવસ્થામાં વેપા૨ીઓને સાઈડલાઈન ક૨ાતા વેપા૨ીઓમાં અસંતોષ જાગેલ છે. પાઠય પુસ્તક મંડળની આ નવી વ્યવસ્થાનો લાભ વિદ્યાર્થીઓને થશે કે કેમ ? તે એક પ્રશ્ર્ન છે.
Related Posts
*અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રીના હસ્તે શુભારંભ*
*અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રીના હસ્તે શુભારંભ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારની કૃષિ, બાગાયત અને પશુપાલન સંબંધિત…
અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ
*અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ* અમદાવાદ: રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયની…
આજના મુખ્ય સમાચાર
*સુરતમાં 5743 ને દારૂની પરમિટ અપાઈ* *જિલ્લો ઇશ્યુ થયેલી પરમિટ આવક* અમદાવાદ 9226 6,34,19,850 ગાંધીનગર 957 71,64,500 સુરત 5743 2,59,86000…
