કર્ણાટકમાં ફરી એક વાર રાજકીય ખેંચતાણ સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, હાલમાં કર્ણાટક ભાજપના લગભગ 20-25 ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી યેદિયુરપ્પાથી નારાજ હોવાનું બહાર આવ્યું છે. તેમણે આ માટે આગળની રણનીતિને લઈ એક મીટિંગ પણ બોલાવી હતી. આ મીટિંગ રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારના ઘરે થઈ હતી
Related Posts
*અમદાવાદની કળા-સંસ્કૃતિને પરિભાષિત કરતો ઉત્સવ*
અમદાવાદઃ અભિવ્યક્તિ- ધ સિટી આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત સતત ત્રીજા વર્ષે 14 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2020 સુધી ચાલશે. યુએન મહેતા ફાઉન્ડેશન…
*રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહમંત્રી
*રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહમંત્રી ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર…
હોડી ધૂળેટી પર્વે ઇકોફ્રેન્ડલી નિર્દોષ રંગોમાં કેસુડો નો ભરપૂર ઉપયોગ કરાયો.
હોળી-ધૂળેટી પર્વે નર્મદાના જંગલમાં લાલચટક કેસુડાના ફૂલોએ શોભા વધારી. જંગલ આખું કેસૂડાના ફૂલોથી લડદાયુ,કુદરતી મનોરમ દ્રશ્યો જોવા મળ્યા. રાજપીપળા,તા. 28…
