કર્ણાટકમાં ફરી એક વાર રાજકીય ખેંચતાણ સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, હાલમાં કર્ણાટક ભાજપના લગભગ 20-25 ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી યેદિયુરપ્પાથી નારાજ હોવાનું બહાર આવ્યું છે. તેમણે આ માટે આગળની રણનીતિને લઈ એક મીટિંગ પણ બોલાવી હતી. આ મીટિંગ રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારના ઘરે થઈ હતી
Related Posts
ક્રિકેટર સચિન તેંડલકર હોસ્પિટલમાં દાખલ
ક્રિકેટર સચિન તેંડલકર હોસ્પિટલમાં દાખલ સચિને ટ્વીટ કરીને આપી માહિતી કહ્યું કે, કેટલાક દિવસમાં ઘરે પાછો આવીશ તેવી અપેક્ષા 27…
*દેહરાદૂન: પીએમ મોદીનો ઉત્તરાખંડ પ્રવાસ*
*દેહરાદૂન: પીએમ મોદીનો ઉત્તરાખંડ પ્રવાસ* કાલે 12 વાગ્યે ઋષિકેશ પહોંચશે પીએમ મોદી કાલે ઋષિકેશ નાં IDPL મેદાનમાં વિશાળ જનસભા:…
⭕ *ગુજરાતમાં નવા 919 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,828 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 265,અમદાવાદ 181,વડોદરા 74,રાજકોટ 51,ભાવનગર 50,જૂનાગઢ 39,ભરૂચ 29,ગાંધીનગર 27,ખેડા-સુરેન્દ્રનગર 20,દાહોદ-વલસાડ 16,બનાસકાંઠા 14,મહેસાણા 13,જામનગર 12,કચ્છ 11,નવસારી 10,આણંદ-પાટણ-સાબરકાંઠા 9,અમરેલી-બોટાદ-છોટાઉદેપુર-ગીર…
