કર્ણાટકમાં ફરી એક વાર રાજકીય ખેંચતાણ સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, હાલમાં કર્ણાટક ભાજપના લગભગ 20-25 ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી યેદિયુરપ્પાથી નારાજ હોવાનું બહાર આવ્યું છે. તેમણે આ માટે આગળની રણનીતિને લઈ એક મીટિંગ પણ બોલાવી હતી. આ મીટિંગ રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારના ઘરે થઈ હતી
Related Posts
ભાગેડું વિજય માલ્યા સામે EDની મોટી કાર્યવાહી, ફ્રાન્સમાં 14 કરોડની સંપત્તિ કરી જપ્ત
ભાગેડું વિજય માલ્યા સામે EDની મોટી કાર્યવાહી, ફ્રાન્સમાં 14 કરોડની સંપત્તિ કરી જપ્ત
સ્ટેચ્યુ ઓફ યુનિટી”- કેવડીયા
કોલોની ખાતે નિર્માણ પામી રહેલા “ટ્રાઇબલ મ્યુઝિયમ” ની પ્રગતિ હેઠળની કામગીરીની
મુલાકાત – સ્થળ નિરીક્ષણ સહિત કરેલી જરૂરી સમીક્ષા
આદિજાતિ વિકાસ અને વન મંત્રી ગણપતસિંહ વસાવાએ “સ્ટેચ્યુ ઓફ યુનિટી”- કેવડીયા કોલોની ખાતે નિર્માણ પામી રહેલા “ટ્રાઇબલ મ્યુઝિયમ” ની પ્રગતિ…
ફોર વીલર અને ભારે વાહનોની અવરજવર બંધ થતા પ્રજાની હાલાકી વધી
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : બે દિવસ બાદ રામગઢ અને રાજપીપળા ને જોડતો બેસી ગયેલો કરજણ પુલ ત્રીજે દિવસે આજથી સદન્તર…
