કર્ણાટકમાં ફરી એક વાર રાજકીય ખેંચતાણ સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, હાલમાં કર્ણાટક ભાજપના લગભગ 20-25 ધારાસભ્યો રાજ્યના મુખ્યમંત્રી યેદિયુરપ્પાથી નારાજ હોવાનું બહાર આવ્યું છે. તેમણે આ માટે આગળની રણનીતિને લઈ એક મીટિંગ પણ બોલાવી હતી. આ મીટિંગ રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારના ઘરે થઈ હતી
Related Posts
ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામેઅસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા મહિલાનું મોત
ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામેઅસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા મહિલાનું મોતરાજપીપલા, તા 16 ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામે…
દહેજ ન મળતા દુલ્હો જાન લઈને આવ્યો જ નહીં
કરૂણ ઘટના! દહેજ ન મળતા દુલ્હો જાન લઈને આવ્યો જ નહીં: તો દુલ્હન ઘર છોડીને ભાગી ગઈ. પિતાએ ફાંસો ખાઈ…
અમરેલી : ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ સામસામે.
પોલીસ એ ભાજપના 2 કાર્યકરો ને પોલીસ એ માર મારતા મામલો બિચક્યો… આવતીકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ વેક્સિનેશન કાર્યક્રમ…
