Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*હવે આવકવેરા વિભાગના નિશાને અહેમદ પટેલઃ પાઠવ્યું સમન્સ*

નવી દિલ્હી: આવક વેરા વિભાગે પહેલી વખત કોઇ રાજકીય પાર્ટીના ખજાનચીને ધનસંગ્રહના મામલે નોટિસ પાઠવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમન્સ…

*સંસદમાં કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ*

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો પોતાના અસંસદીય આચરણ માટે ક્ષમા પણ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 562 રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવાની રાજવી પરિવારે કરી માંગ.

૩૧મી ઓક્ટોબર 2018 ના રોજ સ્ટેચ્યુના લોકાર્પણ વખતે દેશની અખંડિતતા મહત્વનું યોગદાન આપનારા 562 દેશી રજવાડાઓનું મ્યુઝિયમ સ્ટેચ્યુ પાસે બનાવવામાં…

નર્મદા આરોગ્ય વિભાગ કોરોના વાયરસ સામે લડવા સજ્જ, વિદેશથી આવેલો વ્યક્તિ ઓબ્ઝર્વેશન હેઠળ

ડેડીયાપાડાના ઈરાનથી પોતાની બિઝનેસ ટુર પતાવી પરત આવેલા 42 વર્ષીય શખ્સનું નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના વાઈરસ મામલે ચેકીંગ કર્યું…

મુખ્ય અધિકારી વેરા વસુલાત મુદ્દે બન્યા આકરા, 2 મિલકત કરી સિલ

રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી વેરા વસુલાત મુદ્દે બન્યા આકરા, 2 મિલકત કરી સિલ ઈન્ડ્સ ટાવર લિમિટેડ અને 13 હજાર મિલકત…

ગુજરાતમાં કોરોના વાયરસની બીમારી સામે પૂરતી દવાઓ અને સારવાર સુવિધાઓ સાથે તંત્ર સજજ

ગુજરાત માહિતી બ્યૂરો જિલ્લા માહિતી કચેરી,પાલનપુર ૬માર્ચ ૨૦૨૦ સમા.સંખ્યાનં.૧૩૫ ગુજરાતમાં કોરોના વાયરસની બીમારી સામે પૂરતી દવાઓ અને સારવાર સુવિધાઓ સાથે…

સ્ત્રીઓની પ્રગતિ એજ સમાજની પ્રગતિ છે : સંજય વકીલ

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિમેન ડેવલપમેન્ટ સેલ દ્વારા “એકવીસમી સદીમાં સ્ત્રીઓનું સ્થાન” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં આવ્યું…

*શું તમે જાણો છો કે શરીરમાં થતી કોઈપણ બીમારી વાત-પિત્તના બગડવાથી થાય છે?*

*વાત પિત્તની સૌથી ઉત્તમ દવા !!* વાત, પિત્ત, કફ આ ત્રણેને દોષ કહે છે. આ ત્રણેને ધાતુ પણ કહેવા આવે…

*કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો.*

નિયામકશ્રી , આયુષની કચેરી , આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ , ગુજરાત સરકાર – કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો…