Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

*જામનગરમાં ગણેશ ચતુર્થીના દિવસે સતત 18માં વર્ષે યોજાઈ સૌરાષ્ટ્ર ઓપન મોદક સ્પર્ધા*

*શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ*

*બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહ*

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ. મનદીરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ પ્રેસ. ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે…

કોવિડ રોગચાળામાં સમાજનું મનોબળ એકદમ નીચું ગયું ત્યારે વ્યવસાય ને પુનર્જીવિત કરવા રિદ્ધિ રાવલે મંચ ઉભું કર્યું

કોવિડ રોગચાળામાં સમાજનું મનોબળ એકદમ નીચું ગયું ત્યારે વ્યવસાય ને પુનર્જીવિત કરવા રિદ્ધિ રાવલે મંચ ઉભું કર્યું આખી દુનિયા કોવિડ…

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રથમ એમેઝોન ડિજિટલ કેન્દ્રનું કર્યું ઉદ્ઘાટન. એમેઝોન દ્વારા સુરતમાં પ્રથમ ડિજિટલ કેન્દ્ર સ્થાપવામાં આવ્યું.…

રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત

અંદાજે રૂા.૨.૭૨ કરોડના ખર્ચના લાછરસ-શહેરાવ રોડના કામનું સાંસદો સહિતના વરિષ્ટ પદાધિકારીઓ,અધિકારીઓની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન સાથે કરાયું ખાતમુહુર્ત રાજપીપલા,તા 9 ભરૂચના સાંસદ…

કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે ૯ એપ્રિલથી બંધ રહેલુ ગાંધીનગર અક્ષરધામ પુન: ખુલ્લુ મુકાશે.

તા. ૧૨ જૂલાઈ, સોમવાર, રથયાત્રાના પવિત્ર દિવસથી ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ સવારે ૧૦ કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લુ મુકાશે. કોરોનાની…

ભાજપના રાજમાં લોકો ત્રાહિમામના સુત્રોચાર સાથે સાગબારા મા રેલી

મોંઘવારીના વિરોધમાં સાગબારા કોગ્રેસનું વિરોધ પ્રદર્શન ભાજપના રાજમાં લોકો ત્રાહિમામના સુત્રોચાર સાથે સાગબારા મા રેલી રાજપીપલા, તા 9 નર્મદા જિલ્લા…

આદિવાસીઓના મુખ્યમંત્રી કે રાજ્યપાલ બનાવી દેવાથી આદિવાસીઓના પ્રશ્નોનો ઉકેલ આવવાનો નથી-મનસુખભાઇ વસાવા

ગુજરાતમાં આદિવાસી સમાજનો વ્યક્તિ જ ગુજરાતનો મુખ્યમંત્રી બનવો જોઈએ,બીટીપી પ્રમુખ છોટુભાઈ વસાવાના નિવેદન સામે સાંસદ મનસુખભાઇ વસાવાની ટકોર આદિવાસીઓના મુખ્યમંત્રી…

વરસાદ ખેચાતા કરજણ ડેમમા માત્ર 43.79% પાણી બચ્યું.

વરસાદ ખેચાતા કરજણ ડેમમા માત્ર 43.79% પાણી બચ્યું. 56% ડેમ ખાલી થઈ ગયો કરજણ ડેમના બન્ને સ્મોલ હાઇડ્રોપાવર બંધ પડ્યા…

“નોંધારાનો આધાર પ્રોજેક્ટ” માર્ગદર્શિકા પુસ્તિકાનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરાયેલું વિમોચન

સેવાભાવી સંસ્થાના સહયોગથી જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત નિરાધાર પરિવારોને નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે જીવન જરૂરી ચીજ-વસ્તુઓના…

ગુજરાતમા બેરોજગાર યુવાનોને આત્મનિર્ભય બનાવવાની જરૂર. -સીઆર પાટીલ

રાજપીપલા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નર્મદા જિલ્લાની બીજીવાર મુલાકાતે ડો શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિવનમાપાટીલ સહીત 5000 વૃક્ષોનું ભાજપા કાર્યકરોએ વૃક્ષારોપણ…