ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનું કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે ધામ અંબાજી ખાતે રાખવામાં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે.
Related Posts
ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રેરણારૂપ શિક્ષક મિલન પટેલનો વિદાય સમારંભ યોજાયો
ગુજરાતનાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પ્રેરણારૂપ શિક્ષક મિલન પટેલનો વિદાય સમારંભ યોજાયો કામરેજ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત 100 %…
નિર્ભયા પહેલા એક કેસમાં પણ ચાર આરોપીને થઈ હતી ફાંસી, આવી હતી ઘટના
નિર્ભયા ગેંગરેપ કેસમાં એક સાથે ચાર આરોપીઓને ફાંસી આપવામાં આવશે તે નક્કી થઈ ચુક્યું છે. દેશભરના લોકો નિર્ભયાને ન્યાય મળે…
છેલ્લા ૨-૩ દિવસથી ઠંડી અને હાલ કર્ફ્યુના સમયમાં બહાર પરમિશન લઈને લોકો સુધી ગરમ કપડાં પહોંચાડવાનું આયોજન
છેલ્લા ૨-૩ દિવસ થી ઠંડી ખુબજ વધી ગઈ છે અને હાલ કર્ફ્યુ ના સમય માં બહાર નીકળવું પણ અશક્ય છે…
