ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનું કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે ધામ અંબાજી ખાતે રાખવામાં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે.
Related Posts
*બિપરજોય એ બદલી દિશા : કચ્છ નાં કાંઠે જખૌ તરફ ફંટાતા ઘેરાયા ચિંતા ના વાદળ*
*બિપરજોય એ બદલી દિશા : કચ્છ નાં કાંઠે જખૌ તરફ ફંટાતા ઘેરાયા ચિંતા ના વાદળ* *આજથી કચ્છ,સૌરાષ્ટ્ર,ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાતમાં…
*પીએમઓ અધિકારી બતાવી ઘણા લોકો સાથે ઠગાઈની બંસી વગાડતા મહાઠગ કિરણ પટેલ ઉર્ફે બંસીની ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ* જીએનએ…
*📍 છત્તીસગઢનાં બેમેટારામાં ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, 10 થી 12ના મોત*
*📍 છત્તીસગઢનાં બેમેટારામાં ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટ, 10 થી 12ના મોત* છત્તીસગઢનાં બેમેટારા જિલ્લામાં આવેલી ગનપાઉડરની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.…
