ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનું કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે ધામ અંબાજી ખાતે રાખવામાં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે.
Related Posts
ઓમ પ્રકાશ ચૌટાલાને 4 વર્ષની સજા, 50 લાખનો દંડ પણ થયો CBIએ વધારે ને વધારે સજા આપવાની કરી સિફારિશ…
દિલીપ સંઘાણી બન્યા IFFCO ના ચેરમેન.
દિલીપ સંઘાણી બન્યા IFFCO ના ચેરમેનIFFCO ના ચેરમેન બીએસ લકાઈના નિધન બાદથી પદ હતુ ખાલીઇફકોના ચેરમેન બી.એસ.લકાઈનું મૃત્યુ થતાં કલમ…
સવાલ 7 કરોડ ડોઝ જાય છે ક્યા
સવાલ 7 કરોડ ડોઝ જાય છે ક્યા દેશની જાણીતી ફાર્મા કંપની બાયોકોનનાં ચેરમેન કિરણ મજમુદાર શોએ દેશમાં કોવિડ-19ની વેક્સિનની અછત…
