ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાની આજરોજ તારીખ ૨૬/૫/૨૦૨૦ ને મંગળવાર ના રોજ બ્રહ્મલીન થયા છે. તમામ ભક્તો ને જણાવવાનું કે એમનો પાર્થિવ દેહ આજ તારીખ ૨૬/૫/૨૦૨૦, મંગળવાર અને આવતીકાલ તારીખ ૨૭/૫/૨૦૨૦ બુધવાર ના રોજ દર્શનાર્થે ધામ અંબાજી ખાતે રાખવામાં આવશે. તારીખ ૨૮/૫/૨૦૨૦, ગુરુવાર ના રોજ સવારે ૮.૧૫ કલાકે સમાધી આપવામાં આવશે.
Related Posts
ગરદન પર લાકડુ પડી જતા.. હલન-ચલન ક્રિયા બંધ થઇ ગઇ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક સર્જરી કરી આસ્માનુ જીવન પૂર્વવત કર્યુ.
ગરદન પર લાકડુ પડી જતા.. હલન-ચલન ક્રિયા બંધ થઇ ગઇ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક સર્જરી કરી આસ્માનુ જીવન પૂર્વવત…
*અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં તીર્થ શ્રીમાળી ટેકવન્ડો કલબના વિધાર્થીઓ ઝળક્યા*
*અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ટેકવોન્ડો ચેમ્પિયનશીપમાં તીર્થ શ્રીમાળી ટેકવન્ડો કલબના વિધાર્થીઓ ઝળક્યા* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ડિસ્ટ્રીક્ટ ટેકવન્ડો ચેમ્પિયનશીપનુ સફળ આયોજન…
ભરૂચ પ્રજ્ઞા ને સથવારે પૂર્ણતાનો પ્રયાસ 20 અંધ(દિવ્યાંગ) બહેનોએ અલગ-અલગ 20 વાનગીઓ બનાવી લોકોને આશ્ચયમાં મૂકી દીધા
ભરૂચ: આજરોજ ભરૂચ ખાતે ગુજરાત ભરમાંથી 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ રાજપૂત છાત્રાલયના પ્રાંગણમાં લોક-જાગૃતિ લાવવાના હેતુસર રસોઈની કરામત દેખાડી હતી.…
