Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

ગુજરાત ATS ને મળી મોટી સફળતા. 150 કરોડ ઉપરના ડ્રગ્સ કેસના ફરાર આરોપીને દિલ્હી એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો.

અમદાવાદ: ગુજરાત ATSએ નાર્કોટિક્સના કેસમાં ફરાર આરોપી સાહિદ કાસમ સુમરાને દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો છે. કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડનાં…

જમ્મુ -કાશ્મીર, હિમાચલથી લદ્દાખ સુધી કુદરતનો કેર, વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 16ના મોત.

જમ્મુ -કાશ્મીર, હિમાચલથી લદ્દાખ સુધી કુદરતનો કેર, વાદળ ફાટવાથી અત્યાર સુધીમાં 16ના મોત.

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે “મનુ સંસ્મૃતિ” પુસ્તકનું વિમોચન કરાયું

જામનગર શ્રી બાલમુકુન્દ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે “મનુ સંસ્મૃતિ”…

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા મેડિકલ સ્ટોરમાં ચોરી.

અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલ ક્રિષ્ણા મેડિકલ સ્ટોરમાં ચોરી. 50 હજારના મુદામાલની ચોરીની ઘટના. ચોરીની ઘટના cctv કેમેરા કેદ થવા પામી.…

સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે.

સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યાં છે. હત્યાની આ ઘટના કતારગામ વિસ્તારમાં સીતારામ…

આજે સાંજે ૬:૩૦ વાગે કારગીલ પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ વધારો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત, ગુજરાત પ્રાંત દ્વારા આજ સાંજે ૬:૩૦ વાગે કારગીલ પેટ્રોલ પંપ પર પેટ્રોલના ભાવ વધારો પર વિરોધ…

કોરોનાએ તરણેતર કે રાજકોટ નો સાતમ આઠમનો મેળો સહિત જાણીતા મેળા બંધ કરાવી દીધાં.પરંતુ આ પક્ષી પતંગિયાના મેળાને કુદરતે કોઈ પાબંદી ફરમાવી નથી કે કોરોનાનું ગ્રહણ લાગ્યું નથી.

આજે વિશ્વ પ્રકૃતિ દિવસ: સયાજીબાગની પાછળ આવેલી સામાજિક વનીકરણ વિભાગની નર્સરીમાં ભરાય છે રંગબેરંગી પક્ષીઓ અને પતંગિયાઓનો મેળો કોઈ તમને…

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટી માં કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

*આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1…

પ્રધાન મંત્રી આવાસ યોજનાની સબસીડી મોડી મળે એ ગોઠવણ થતી હોય છે

હોમ લોન લેનાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જો બીજી બેંક માં લોન ટ્રાન્સફર કરે છે તો તેને સબસીડી નથી મળતી…આ…

સાઉદી અરબે પોતાના નાગરીકોને આપી ચેતવણી,

સાઉદી અરબે પોતાના નાગરીકોને આપી ચેતવણી, ભારત સહિત રેડ લિસ્ટમાં સામેલ દેશોની યાત્રા કરવા પર 3 વર્ષનો પ્રતિબંધકોરોના વાયરસ અને…