Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

અમદાવાદ શહેરના લાંભા વૉડૅના સામાજિક કાર્યકર વાઘેલા ધર્મેન્દ્રભાઈ અને સોલંકી હરિશભાઈ દ્રારા રાશનકિટ અને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદ શહેરના લાંભા વૉડૅના સામાજિક કાર્યકર વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી હરિશભાઈ દ્રારા જરૂરિયાતમંદ પરિવારને 350 થી વધુ રાશનકિટ અને…

જિંદગી સતત પસંદ-નાપસંદ માર્ગ પર ચાાલે છે. માણસજાત ભગવાન બદલતા ખચકાટ નથી, તો ઇન્સાન ક્યા ચીજ હૈ…. Deval Shastri

માણસ અને સંજોગો અનુકૂળ હતાં, તો બધી બાબતો પસંદ હતી. જે વસ્તુ કે વિચાર માટે જન્મજાત નફરત હતી તે પણ…

કલાઇઇઇ…કરા લો….કલાઇઇઇ…પચાસ પંચોતેર વરસ પહેલાં.

કલાઇગરો મહોલ્લામાં બૂમો પાડતા આવે અને ત્યારે પીત્તળના વાસણો પર ટીનનો ઢોળ ચડાવવાના આવતો. તાંબા પીત્તલના વાસણોમાં ખોરાક રાંધવાના આવતો…

જરા વિચારજો. સ્વદેશી ધમણ-1 (વેન્ટિલેટર) ફેલ,સ્વદેશી અને આત્મનિર્ભર ભારત શબ્દને હળવા અને હલકા ન બનવા દઈએ.

આજે જાગતાંવેંત વોટ્સએપમાં એક છાપાંનું કટિંગની ઇમેજ આવી, જેમાં લખ્યું હતું કે *સ્વદેશી* ધમણ-1 (વેન્ટિલેટર) ફેલ, પછી અંદર વાંચતા જણાયું…

એક ગરીબને પૂછો લોકડાઉન-4 તેનાં માટે કેટલુ ભૂખમરી અને મહામારી કરનારું હશે?કેવી રીતે ગરીબ તેનાં પરિવારનું આવનાર 14 દિવસ ભરણ-પોષણ કરશે.- પ્રશાંત ભટ્ટ.

મીડિયા દ્વારા મોટા શહેરોમાં મોટા લોકો જેની પાસે પૈસાની બચત છે અને ઘરમાં અનાજ પણ છે.તેવાં લોકોનાં સ્ટેટમેન્ટ કેટલાં કારંગત…

⭕ ગુજરાતમાં 17.05.2020ના સાંજે 5 વાગ્યાથી 18.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 366 પોઝિટિવ કેસ નોંધાયા,35 લોકોનાં મોત ,305 લોકોને ડિસ્ચાર્જ કરાયા

⭕ નવા 366 કેસમાંથી અમદાવાદમાં 263,સુરત 33,વડોદરા 22,ગાંધીનગર 12,પાટણ 7,વલસાડ 6,ભાવનગર-દાહોદ 4,અરવલ્લી-કચ્છ-જૂનાગઢ 3,મહીસાગર 2,ખેડા-સાબરકાંઠા-સુરેન્દ્રનગર 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ…