Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસેમુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હીનો પ્રથમ પ્રવાસ

CM ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસેમુખ્યમંત્રી બન્યા બાદ દિલ્હીનો પ્રથમ પ્રવાસPM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાતરાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ,રાજનાથસિંહ,જે.પી.નડ્ડા સાથે પણ…

આજે પવિત્ર ભાદરવી પૂનમઅંબાજી મંદિર ખાતે પગપાળા સંઘ અને યાત્રાળુંનો ધસારો

આજે પવિત્ર ભાદરવી પૂનમઅંબાજી મંદિર ખાતે પગપાળા સંઘ અને યાત્રાળુંનો ધસારોઅંબાજીમાં 5 હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્તયાત્રધામ અંબાજીમાં મેળા પર…

કોવિદ 19ના ગાઈડ લાઈનનું પાલન કરવાનું હોવાથી છૂટાછવાયા ગણેશ મૂર્તિના વિસર્જન કરાયા હતા.

રાજપીપલા મા દબદબાભેર કરજણ નદીમાં ગણેશમૂર્તિઓનું વિસર્જન રાજપીપલા શહેરના નોધાયેલ 42અને ગામડાના 30મળીકૂલ 72મૂર્તિઓનું કરજણ નદીમાં વિસર્જન પૂર્વ સંધ્યાએ યોજાઈ…

નદી તળાવની સફાઈ તથા પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

રાજપીપળા ખાતે નદી તળાવની સફાઈ તથા પ્લાસ્ટિક હટાવવાનો તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ દિવસની ઉજવણી નિમિત્તે…

દાણીલીમડા આંબેડકર હોલ તેમજ મજૂરગામ વિસ્તાર માં Equitas Trust , સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને હેલ્પ ફાઉન્ડેશન ના સહયોગ થી વેક્સિન સેન્ટર માં N95 માસ્ક નું વિતરણ કરવામાં આવ્યું.

આજ રોજ દાણીલીમડા અને દાણીલીમડા આંબેડકર હોલ તેમજ મજૂરગામ વિસ્તાર માં Equitas Trust , સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને હેલ્પ…

વસ્ત્રાલમાં લેન્ડ ગ્રેબિંગના કેસમાં સરકારી અધિકારીઓ દ્વારા ખ્યાતનામ બિલ્ડર પાસેથી 50 લાખ રૂપિયા ની લાંચ લઈને ખોટા દસ્તાવેજ બનાવવામાં સાથ આપી 300 કરોડની જમીન પચાવી પાડવાના કૌભાંડનો મુદ્દો

વસ્ત્રાલમાં લેન્ડ ગ્રેબિંગના કેસમાં સરકારી અધિકારીઓ દ્વારા ખ્યાતનામ બિલ્ડર પાસેથી 50 લાખ રૂપિયા ની લાંચ લઈને ખોટા દસ્તાવેજ બનાવવામાં સાથ…

કડી મુકામે ટમ ટમ તારલિયા બાળગીત સંગ્રહ પુસ્તક નું વિમોચન થયું

12મી સપ્ટેમ્બર રવિવારના રોજ કડી મુકામે ટમ ટમ તારલિયા બાળગીત સંગ્રહ પુસ્તક નું વિમોચન થયું .એ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે…

એચ.એ.કોલેજના એન.એસ.એસ.વિભાગધ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

એચ.એ.કોલેજના એન.એસ.એસ.વિભાગધ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. ગુજરાત લૉ સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના N.S.S. વિભાગ ધ્વારા “અંગદાન જાગૃતિ” કાર્યક્રમ યોજવામાં…

ગાંધીનગર ખાતે ભારતીય વાયુસેનાના SWAC દ્વારા કુદરતી કૃષિ ખેતીવાડીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રદર્શન સાથે વેચાણનું કરાયું આયોજન.

ગાંધીનગર ખાતે ભારતીય વાયુસેનાના SWAC દ્વારા કુદરતી કૃષિ ખેતીવાડીના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પ્રદર્શન સાથે વેચાણનું કરાયું આયોજન. ગાંધીનગર: ગુજરાતના…

સૌથી જૂનો લાલ ઝંડાનો સંઘ અંબાજી ખાતે પહોંચ્યો

સૌથી જૂનો લાલ ઝંડાનો સંઘ અંબાજી ખાતે પહોંચ્યો.. છેલ્લા કેટલાય વર્ષોથી પરંપરા મુજબ આ સંઘ નિયમિત રીતે ચાલતો અંબાજી પહોંચે…