Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

સાગબારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને આપેલ સમર્થન પરત ખેંચ્યું. સમર્થન પરત ખેંચવા બાબતનો પત્ર તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કર્યો.

સાગબારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને આપેલ સમર્થન પરત ખેંચ્યું. સમર્થન પરત ખેંચવા બાબતનો પત્ર તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કર્યો. રાજપીપળા,તા.16 બીટીપી…

દેડીયાપાડાના નવા ગામના નાનાભાઈના ખેતરમાં લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી મોટાભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર.

દેડીયાપાડાના નવા ગામના નાનાભાઈના ખેતરમાં લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી મોટાભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં ચકચાર. રાજપીપળા,તા.16 નર્મદા જિલ્લાના દેડિયાપાડા…

નાંદોદ તાલુકાના ઓરી ગામની દુકાને ગયેલી યુવતીનો નર્મદા નદીના ઓવારા થી મૃતદેહ મળતા અનેક તર્કવિતર્કો. યુવતીની હત્યા થઈ કે તેની આત્મહત્યા અંગે ઘેરું બનેલું રહસ્ય.

નાંદોદ તાલુકાના ઓરી ગામની દુકાને ગયેલી યુવતીનો નર્મદા નદીના ઓવારા થી મૃતદેહ મળતા અનેક તર્કવિતર્કો. યુવતીની હત્યા થઈ કે તેની…

આજે નર્મદામા 11 કોરોના પોઝિટિવ કેસ આવ્યા આજે સાજા થયેલ12 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

આજે નર્મદામા 11 કોરોના પોઝિટિવ કેસ આવ્યા આજે સાજા થયેલ12 દર્દીઓ સાજા થતા રજા અપાઈ પોઝિટિ કૂલ કેસ નો આંકડો…

૧ કિલો ૫૭૫ ગ્રામ ગાંજો તથા૪૬૦ ગ્રામ અફીણના પોષડોડા સાથે આરોપી સાગ બારાથી ઝડપાયો એસ.ઓ.જી. નર્મદા પોલીસનું ઓપરેશન

૧ કિલો ૫૭૫ ગ્રામ ગાંજો તથા૪૬૦ ગ્રામ અફીણના પોષડોડા સાથે આરોપી સાગ બારાથી ઝડપાયો એસ.ઓ.જી. નર્મદા પોલીસનું ઓપરેશન રાજપીપળા, તા.…

Big breaking* કોવિડ માથી સાજા થયેલા દર્દીઓ ચેતી જજો ફંગસના કારણે કોરોનામાથી સાજા થયા બાદ પણ જઇ શકે છે જીવ. કોરોના પછી પણ દર્દીઓને ગંભીર પિડા, આખ, મ્હો, અને નાક ગુમાવવાના અનેક કેસો. કોવિડ પછીની પિડાઓના કારણે પણ થઇ રહ્યા છે મૃત્યુ.

* Big breaking* કોવિડ માથી સાજા થયેલા દર્દીઓ ચેતી જજો ફંગસના કારણે કોરોના માથી સાજા થયા બાદ પણ જઇ શકે…

પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ વચ્ચે મોટા સમાચાર, પ્રદેશ પ્રમુખની રેસમાં 2 જ નામ ચર્ચામાં, અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી માંથી જ એક બનશે પ્રદેશ અધ્યક્ષ,

પ્રદેશ કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ વચ્ચે મોટા સમાચાર, પ્રદેશ પ્રમુખની રેસમાં 2 જ નામ ચર્ચામાં, અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી…

दिल्ली : बीजेपी सांसद सनी देओल की सुरक्षा बढ़ी, सनी देओल को मिली Y श्रेणी की सुरक्षा, कृषि कानूनों के विरोध के बीच सुरक्षा बढ़ी, आईबी की रिपोर्ट के अनुसार बढ़ाई सुरक्षा, थ्रेट परसेप्शन के आधार पर Y सुरक्षा दी गई.

*दोपहर 12:00 बजे तक की बड़ी खूबरे* 🖌️🖌️🖌️🖌️🖌️ दिल्ली : किसान आंदोलन को लेकर 3 याचिकाएं दाखिल, सुप्रीम कोर्ट में…

સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે જામનગર મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર હડતાળ પર. હવે પ્લાઝમા ડોનેટ કરી નવતર વિરોધ કરશે.

જામનગર: દર્દી માટે ડોક્ટર ભગવાન સમા ગણાય છે એમા પણ કોરોનાની મહામારી માં કોરોના સંક્રમિત દર્દીઓને જીવ જતા બચાવવા માટે…

સીએમ રુપાણી સવારે ૧૦ કલાકે કરશે મહત્વ ની જાહેરાત ભૂમાફીયાઓ સામે સરકારની લાલ આંખ ગુજરાત સરકાર ભૂમાફિયાઓ પર લગામ કસવા જમીન ઉચાપત કાયદા અંગે કરી શકે છે મહત્ત્વની જાહેરાત

સીએમ રુપાણી સવારે ૧૦ કલાકે કરશે મહત્વ ની જાહેરાત ભૂમાફીયાઓ સામે સરકારની લાલ આંખ ગુજરાત સરકાર ભૂમાફિયાઓ પર લગામ કસવા…