Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

આજે સાંજે ૫ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૩.૮૧ મીટરે નોંધાઇ

નર્મદા ડેમમાં ૩.૫ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે કુલ ૧.૧૦ લાખ ક્યુસેક પાણીનો આઉટફ્લો હવે ડેમના માત્ર ૧૦ દરવાજાથી ૦.૮…

*ગુજરાતમાં નવા 1305 પોઝિટિવ કેસ નોંધાયા,12 લોકોનાં મોત ,1141 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 265,અમદાવાદ 169.

⭕ *ગુજરાતમાં નવા 1305 પોઝિટિવ કેસ નોંધાયા,12 લોકોનાં મોત ,1141 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 265,અમદાવાદ 169,જામનગર 150,રાજકોટ 143,વડોદરા…

નર્મદા નદી, નાળા પર તૂટેલા પુલનો સહિતની મરામતની માંગ સંતોષતા અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાતા રસ્તા રોકો આંદોલન આમ આદમી પાર્ટી નર્મદાએ મુલતવી રખાયું.

આમ આદમી પાર્ટી સાગબારાની કચેરીઓમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ઓક્સિમીટર દ્વારા ઓક્સિજનની તપાસ શરૂ કરાઇ. રાજપીપળા,તા.2 આમ આદમી પાર્ટી નર્મદા…

ગરુડેશ્વર મા વાસુદેવાનંદ સરસ્વતિ સ્વામીજીની સમાધિની અડધી દીવાલ પાણીમાં ગરકાવ.

ગરુડેશ્વર મા વાસુદેવાનંદ સરસ્વતિ સ્વામીજીની સમાધિની અડધી દીવાલ પાણીમાં ગરકાવ શ્રદ્ધાળુઓએ કરી કારસેવા.મોટા પથ્થરો રાખીને ધોવાણ અટકાવવાનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ…

નર્મદા મૈયા હવે ખમૈયા કરો નર્મદાને પ્રાર્થના-પૂજા. ગરુડેશ્વર મંદિરમાં મહારાજ દ્વારા નર્મદા મૈયાની પૂજા કરાઇ. સમાધિ મંદિર, રંગ કુટિર, પણ પાણીમાં ગરકાવ નિવાસ પાછળનો ભાગ ધસડી પડ્યો .

રાજપીપળા,તા. 2નર્મદા ડેમના પાણી નર્મદા નદીમાં છોડતા નર્મદા કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા ગરુડેશ્વર દત્ત મંદિર પરિસરને ભારે નુકસાન થયું…

■ પતરાળા : ચાલો, પર્યાવરણ બચાવવા પતરાળાના ઉપયોગ તરફ પાછા વળીએ! ■

■ પતરાળા : ચાલો, પર્યાવરણ બચાવવા પતરાળાના ઉપયોગ તરફ પાછા વળીએ! ■ ===================================== ખૂબ જ સાદા અર્થમાં એમ કહી શકાય…

નર્મદાના પૂરના પ્રકોપથી તિલકવાડા તાલુકામાં 500 થી વધુ હેક્ટર ખેતીમાં ભારે નુકસાન.

કપાસ, તુવેર, કેળાનો પાક પાણીમાં કરોડોનું નુકસાનથી ખેડૂતો પાયમાલ. રીંગણ, વાસણ, વડીયા, ચુડેશ્વર સહિતના 18 થી વધુ ગામોમાં 501 હેક્ટરમાં…

શહેરાવ અને આજુબાજુના ગામોમાં પણ બેટમાં ફેરવાતા. એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે હોળી નો ઉપયોગ. ગામની 80% ખેતી પાણીમાં તરબોળ થઈ ગઈ છે.

રાજપીપળા,તા. 2 શહેરાવ ગામમાં 2500 થી 3000 લોકોની વસ્તી છે. તમામ લોકો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ગામની આજુબાજુના…

દેડિયાપાડાના પૂર્વ વિસ્તારમાં વરસાદમાં ખેડૂતોનો પાકોને નુકસાન થતાં કલેકટરને આવેદન.

155 હેકટર જમીનમાં પાકોને નુકસાન થતા વળતરની માંગ. રાજપીપળા, તા.2 નર્મદા નદીમાં પાણી છોડવાને કારણે કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10 કેસ પોઝિટિવ નોંધાયા

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 10 કેસ પોઝિટિવ નોંધાયા નાંદોદ તાલુકામા -02,ગરુડેશ્વર તાલુકામા -01, સાગબારા તાલુકામા -04,અને…