Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

નવરાત્રી માં ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલરી ખાતે “નવરંગ” નેશનલ પ્રદશન નું આયોજન થયું

. અમદાવાદ શહેર માં ઉજાલા સર્કલ પાસે આવેલ ડ્રીમ આર્ટ વર્લ્ડ ગેલરી માં ૧૦ તારીખે સાંજે ૫ વાગ્યે દીપ પ્રાગટ્ય…

નવરાત્રિ એક સ્ત્રીના જીવનની નવ અવસ્થા છે.

નવરાત્રિ એક સ્ત્રીના જીવનની નવ અવસ્થા છે. શૈલપુત્રી = પુત્રી તરીકે જન્મનાર બ્રહ્મચારિણી = બ્રહ્મચર્યનું પાલન કરતી બાલિકા ચંદ્રઘટા =…

નવરાત્રીના આરાધ્ય પર્વમાં જામનગર જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા 73 જેટલી દીકરીઓને આપવામાં આવી લહાણી.

જીએનએ જામનગર: માં જગદંબાનું આરાધ્ય પર્વ અંતિમ ચરણ તરફ આગળ વધી રહયું છે ત્યારે માઈભકતો, દાનવીરો, જેઓ ગરબા રમતી દીકરીઓને…

અમદાવાદના અભિષેક બંગ્લોઝ ખાતે શેરી ગરબાનું કરાયું ભવ્ય આયોજન. પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રહ્યા ઉપસ્થિત.

અમદાવાદના અભિષેક બંગ્લોઝ,ઈન્ડિયા કોલોની,હાથીજણ ખાતે શેરી ગરબાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ શ્રી ધીરેન્દ્રસિંહ તોમર…

ભાવનગર ના ગોહિલ પિનાકીન અમિતાભ બચ્ચન બીગબી ના ૭૯ માં જન્મદિવસ ની ઉજવણી કરી છે.

અમિતાભ બચ્ચન બીગબી ના ૭૯ માં જન્મદિવસ ની ઉજવણી ભાવનગર ના ગોહિલ પિનાકીન કરી રહ્યા છે.તેમાં કોરોના મહામારીના સમય ને…

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને જતા શિવભક્તો માટે સૌથી મોટા સમાચાર હવેથી સોમનાથ મહાદેવના દર્શન માટેની પાસ સિસ્ટમ મરજીયાત કરવામાં આવી.

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવના દર્શને જતા શિવભક્તો માટે સૌથી મોટા સમાચારહવેથી સોમનાથ મહાદેવના દર્શન માટેની પાસ સિસ્ટમ મરજીયાત કરવામાં આવીસોમનાથ…

સલામ છે ભાણવડના શિક્ષકોને.. માત્ર 20 મિનિટમાં 50 હજાર ભેગા કરી અગ્નિદાહ આપવાનું સેવાકીય કાર્ય કરતા પશાભાઈને ઇ-બાઇક અર્પણ કરી દીધુ.

દેવભૂમિ દ્વારકા (ભાણવડ): દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ગામ. આ ગામના પ્રાથમિક શિક્ષકોએ અદભુત સરાહનીય કામ કરી બતાવ્યુ છે જેને જોતા…

નહેરુનગર પાસે આવેલ ગીતા સમોસા ની દુકાન ધરાવનાર માલીક ની દાદાગીરી આવી સામે.

નહેરુનગર પાસે આવેલ ગીતા સમોસા ની દુકાન ધરાવનાર માલીક ની દાદાગીરી આવી સામે સમોસામા કાકરી આવતા દુકાન માલીક ને ફરીયાદ…

આજે પાંચમી નવરાત્રિ એટલે માતા સ્કંદ માતા ની ઉપાસના થાય અને મહાદેવ ના પુત્ર ભગવાન કાર્તિકેય નું એક નામ સ્કંદ કુમાર છે અને એમની માતા એટલે કે બાળ કાર્તિકેય ની માતા પાર્વતી નું આ સ્વરૂપ સ્કંદ માતા.

😊આજે પાંચમી નવરાત્રિ એટલે માતા સ્કંદ માતા ની ઉપાસના થાય અને મહાદેવ ના પુત્ર ભગવાન કાર્તિકેય નું એક નામ સ્કંદ…