જીએનએ જામનગર: માં જગદંબાનું આરાધ્ય પર્વ અંતિમ ચરણ તરફ આગળ વધી રહયું છે ત્યારે માઈભકતો, દાનવીરો, જેઓ ગરબા રમતી દીકરીઓને લહાણીની ભેંટ આપી પ્રસન્નતા અનુભવતા હોય છે. સૌરાષ્ટ્રના જામનગર ખાતે જામનગર જિલ્લા મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા જામનગરના અલગ-અલગ ત્રણ વિસ્તારો ભીમ વાસ ,મધુવન પાર્ક , સ્વામિનારાયણ નગર જગ્યાએ કુલ મળી આશરે 73 જેટલી દીકરીઓને લણી આપવામાં આવી. જેને મેળવતા દીકરીઓના ચહેરે સ્મિતની લાગણીઓ જોવા મળી હતી. અગાઉ પણ નયનાબા જાડેજા દ્વારા અન્ય એક વિસ્તારમાં ગરબે ઘૂમતી બાળાઓને સોનાનો દાણો અને ઠંડા પીણાંની લહાણી સ્વરૂપે વહેચણી કરવામાં આવી હતી જેનો દિકરીઓએ લાભ લીધો હતો.
Related Posts
જેએમસી કમિશનરનો પ્રયાસ રંગ લાવ્યો. લોકમેળામાં સ્વ સહાય જૂથના બહેનોએ રોજગારી પ્રાપ્ત કરી. જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી…
*સુરતમાં મેટાસ સેવન્થ ડે એડવંટીસ સ્કૂલ,તાપ્તી વેલી સ્કૂલ સહિતના* *સંચાલકોના ખુલ્લેઆમ ડોનેશનલેવાના પુરાવા,પણ કાર્યવાહી નહીં*
સુરત: જિલ્લા શિક્ષણ અધિકારી સામે વાલીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. ડીઈઓ એચ. એચ. રાજ્યગુરૂ સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.મેટાસ…
રાજકોટ બીડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર ની ઘટ ના
રાજકોટ બીડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર ની ઘટ ના તા.17/8/2021 ના મધ રાત્રી ના એક વાગ્યાં ના અર્ષા માં માનવ કલ્પેશભાઈ…
