જીએનએ જામનગર: માં જગદંબાનું આરાધ્ય પર્વ અંતિમ ચરણ તરફ આગળ વધી રહયું છે ત્યારે માઈભકતો, દાનવીરો, જેઓ ગરબા રમતી દીકરીઓને લહાણીની ભેંટ આપી પ્રસન્નતા અનુભવતા હોય છે. સૌરાષ્ટ્રના જામનગર ખાતે જામનગર જિલ્લા મહિલા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા જામનગરના અલગ-અલગ ત્રણ વિસ્તારો ભીમ વાસ ,મધુવન પાર્ક , સ્વામિનારાયણ નગર જગ્યાએ કુલ મળી આશરે 73 જેટલી દીકરીઓને લણી આપવામાં આવી. જેને મેળવતા દીકરીઓના ચહેરે સ્મિતની લાગણીઓ જોવા મળી હતી. અગાઉ પણ નયનાબા જાડેજા દ્વારા અન્ય એક વિસ્તારમાં ગરબે ઘૂમતી બાળાઓને સોનાનો દાણો અને ઠંડા પીણાંની લહાણી સ્વરૂપે વહેચણી કરવામાં આવી હતી જેનો દિકરીઓએ લાભ લીધો હતો.
Related Posts
પશ્ચિમ_કચ્છ_પોલીસ આજરોજ જખૌ પોલીસ સ્ટેશન, પશ્ચિમ કચ્છ-ભુજ આયોજીત e-FIR અવેરનેસ પ્રોગ્રામ શ્રી બી બી ભગોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, નખત્રાણા…
*દિલ્હી સંસદ ભવન ખાતે રાજયસભા પ્રશિક્ષણ કાર્યક્રમમાં ગુજરાતના વિધાર્થીઓ લીધો ભાગ*
*દિલ્હી સંસદ ભવન ખાતે રાજયસભા પ્રશિક્ષણ કાર્યક્રમમાં ગુજરાતના વિધાર્થીઓ લીધો ભાગ* દિલ્હી, સંજીવ રાજપૂત: દેશ ની રાજધાની દિલ્હી ખાતે રાજયસભા…
⭕ ગુજરાતમાં નવા 347 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત,235 લોકોને ડિસ્ચાર્જ કરાયા.
⭕ ગુજરાતમાં 10.05.2020ના સાંજે 5 વાગ્યાથી 11.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 347 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,235 લોકોને…
