નહેરુનગર પાસે આવેલ ગીતા સમોસા ની દુકાન ધરાવનાર માલીક ની દાદાગીરી આવી સામે સમોસામા કાકરી આવતા દુકાન માલીક ને ફરીયાદ કરવામા આવીતો દુકાન માલીક દ્વારા દાદાગીરી કરવામા આવી છે એક જરનાલિસ્ટ જયારે ત્યાં સમોસા ખાવા જાયછે ત્યારે સમોસામા કાકરી આવતા તેની ફરીરાદ દુકાન માલીક ને કરતા દુકાન માલીક લાલ ગુમ તમારે જે ઉખાડવુ હોય તે ઉખાડી લો મારુ કોઈ કસુજ બગાડી નથી લેવાનુ મારુ ઉપર સુધી ભરણ જાયછે હવે એ જોવાનુ છે કૈ એક જરનાલિસ્ટ સુ કરી સકેછે
Related Posts
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે પ્રજાને સંબોધન કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે પ્રજાને સંબોધન કરશે.
વિશ્વ યોગ દિવસ” ની SOU એકતાનગર ખાતે જિલ્લાકક્ષા સહિત જિલ્લાભરમાં થનારી ઉજવણી માટે જિલ્લા પ્રસાશન દ્વારા તડામાર તૈયારીઓ : …
નર્મદામાં કોલ્ડવેવ,ગામડામાં ફરી વળેલી કાતિલ ઠંડીનું મોજું. રાજપીપળા અને દેડિયાપાડામાં ખેત મજુરોને શિયાળામાં ઠંડી થી બચવા સ્વેટર વિતરણ કરાયા.
નર્મદામાં કોલ્ડવેવ,ગામડામાં ફરી વળેલી કાતિલ ઠંડીનું મોજું. રાજપીપળા અને દેડિયાપાડામાં ખેત મજુરોને શિયાળામાં ઠંડી થી બચવા સ્વેટર વિતરણ કરાયા. રાજપીપળા…
