નહેરુનગર પાસે આવેલ ગીતા સમોસા ની દુકાન ધરાવનાર માલીક ની દાદાગીરી આવી સામે સમોસામા કાકરી આવતા દુકાન માલીક ને ફરીયાદ કરવામા આવીતો દુકાન માલીક દ્વારા દાદાગીરી કરવામા આવી છે એક જરનાલિસ્ટ જયારે ત્યાં સમોસા ખાવા જાયછે ત્યારે સમોસામા કાકરી આવતા તેની ફરીરાદ દુકાન માલીક ને કરતા દુકાન માલીક લાલ ગુમ તમારે જે ઉખાડવુ હોય તે ઉખાડી લો મારુ કોઈ કસુજ બગાડી નથી લેવાનુ મારુ ઉપર સુધી ભરણ જાયછે હવે એ જોવાનુ છે કૈ એક જરનાલિસ્ટ સુ કરી સકેછે
Related Posts
નર્મદા જિલ્લામાં આજે વધુ કુલ-૪૫ પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાં આજે વધુ કુલ-૪૫ પોઝિટિવ કેસ નોંધાયા રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૮ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા…
*એક ઓર્થોપેડિક સર્જન હોવા છતાં હું હંમેશા પ્રાર્થના કરું છું કે ભગવાન આ દુનિયામાં કોઈને પણ બિમાર ના કરે અને કોઈને પણ ફ્રેક્ચર ના કરે.🙏👉આજનો ચર્ચાનો વિષય છે.ફ્રેક્ચરથી કેવી રીતે બચવું.👈*
*મોટા ભાગના ઘરડા લોકોને ઘરમાં લપસી કે પડી જવાથી થાપા ના બૉલ, મણકા અને કાંડા ના ફ્રેક્ચર થાય છે.જોર વધારે…
શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક પંડિત જસરાજનું નિધન.
મનોરંજન જગત, રાજકારણ ક્રિકેટર કે પછી અન્ય ક્ષેત્રોમાંથી મોટી મોટી હસ્તીઓના નિધનના સમાચાર આવતા રહે છે. શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક…
