Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

રાજપીપલા નગરપાલિકા દ્વારા ગાર્ડનની ખાણી પીણીની ૫૦ લારીવાળાઓના કરાયા રેપીડ ટેસ્ટ : તમામના રિપોર્ટ નેગેટીવ.

રાજપીપલા, તા.2 વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ અટકાવવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અન્વયે રાજપીપલા નગરપાલિકા દ્વારા રોજ…

રોકડ રકમ તથા .રૂ.૧૭,૧૬૦/- મુદ્દામાલ સાથે ચાર જુગારીઓ ઝડપાયા.

રાજપીપલાના પોઇચા બ્રિજ નીચે ખુલ્લામાં રમતા જુગારની રેડ. રાજપીપલા, તા.2 રાજપીપલાના પોઇચા બ્રિજ નીચે ખુલ્લામાં જુગારની રેડ કરતા રોકડ રકમ…

આજે પણ ગુજરાતમાં કોરોનાના અત્યાર સુધીના સર્વાધિક કેસ.

આજે પણ ગુજરાતમાં કોરોનાના અત્યાર સુધીના સર્વાધિક કેસ.છેલ્લા 24 કલાકમાં 2640 નવા કેસ.આજે 2066 દર્દીઓ સાજા થયા.અમદાવાદ 3, સુરત 3,…

અમરેલી : લાઠીના આસોદરના રહેણાકી મકાનમાં લાગી આગ..

અમરેલી : લાઠીના આસોદરના રહેણાકી મકાનમાં લાગી આગ.. શોર્ટસર્કિટને કારણે આગ લાગતા ઘરવખરી બળીને ખાખ.. મજૂરી કામે ગયેલા શ્રમિક વિનુભાઈ…

ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ વેજલપુર પો. સ્ટેશનના પી.આઇ.એ વેજલપુર તેમજ જુહાપુરા ચાર રસ્તા પાસે માસ્ક વિતરણનું આયોજન કર્યું.

ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ વેજલપુર પોલીસ સ્ટેશન ના પીઆઇ સાહેબ અને એમની પોલીસ ટીમ મળીને આજે વેજલપુર તેમજ…

આજે રાત્રે 08:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજ્યની પ્રજાને સંબોધન…. કોરોના સંક્રમણને જોતા મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવાય તેવી સંભાવના….

આજે રાત્રે 08:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજ્યની પ્રજાને સંબોધન…. કોરોના સંક્રમણને જોતા મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવાય તેવી સંભાવના….

સી.એન.આઈ ચર્ચ મંડાળા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા કોરોના ને કારણે ધાર્મિક સ્થળો પર ઓછી સંખ્યા માં સાદાઈ થી વિશેષ પ્રાર્થના સહિતના કાર્યક્રમો યોજાયા

નર્મદામા ગુડ ફ્રાયડે’ ની ઉજવણી કરાઈ રાજપીપલા, તા 2 સમગ્ર નર્મદાજિલ્લા મા ગુડ ફ્રાયડે’ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં…

કોરોના સંક્ર્મણ અને વધતી જતી ગરમીને કારણે ટ્રેનમાં મુસાફરોની સંખ્યામા ક્રમશ:ઘટાડો

અમદાવાદ – કેવડિયા-અમદાવાદ જનશતાબ્દી સ્પેશ્યલ તથા ડભોઇ કેવડિયા સેક્શનની કેટલીક ટ્રેનોરદ કરાઈ રાજપીપલા, તા 2 કોરોના સંક્ર્મણ અને વધતી જતી…

Amc-પોલીસ ના અલગ અલગ અર્થઘટન અંગે મોટા સમાચાર

અમદાવાદ શહેરમાં જીમનેશયમ બંધ-ખુલ્લા રાખવા નો મામલો Amc-પોલીસ ના અલગ અલગ અર્થઘટન અંગે મોટા સમાચાર Amc-પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ કરી…