Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

ઓનલાઇન ચાઇનીઝ એપ્લીકેશન/વેબસાઇટ પર રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચ આપી છેતરપીંડી કરનાર આરોપીઓની ધરપકડ કરતી સાયબર ક્રાઈમબ્રાન્ચ જે અનુસંધાને આજરોજના કલાક 4.00 વાગ્યે નાયબ પોલીસ કમિશ્નરશ્રીનાઓની

ઓનલાઇન ચાઇનીઝ એપ્લીકેશન/વેબસાઇટ પર રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચ આપી છેતરપીંડી કરનાર આરોપીઓની ધરપકડ કરતી સાયબર ક્રાઈમબ્રાન્ચ જે અનુસંધાને…

અમરેલી પોલીસ દ્વારા પીપાવાવ પો.સ્ટે. વિસ્તારમાંથી બેઝ ઓઇલના ખોટા બિલ બનાવી, વેચાણ કરી લાખોનું કૌભાંડ આચરનાર “સોમનાથ ટ્રાન્સપોર્ટ” ખાતેથી ૩૫,૦૦૦ લીટર બેઝ ઓઇલ સહિત ટેન્કર કુલ કિં.રૂ.૩૦,૦૭,૫૦૦/નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી ૩ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ.

અમરેલી પોલીસ દ્વારા પીપાવાવ પો.સ્ટે. વિસ્તારમાંથી બેઝ ઓઇલના ખોટા બિલ બનાવી, વેચાણ કરી લાખોનું કૌભાંડ આચરનાર “સોમનાથ ટ્રાન્સપોર્ટ” ખાતેથી ૩૫,૦૦૦…

ઇમ્પોર્ટેડ સિગારેટ ને નાથવા માટે ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ અને અમદાવાદ પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

ઇમ્પોર્ટેડ સિગારેટ ને નાથવા માટે ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ અને અમદાવાદ પોલીસ દ્વારા એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.…

નર્મદા ડેમ ની જળ સપાટી માં આજે પણ સામાન્ય ઘટાડો

છેલ્લા 24 કલાક માં નર્મદા ડેમ ની જળ સપાટી 4 સેંટીમીટર ઘટી હાલ નર્મદા ડેમ ની જળ સપાટી 116.38 મીટર…

સુરત :કામરેજના ઉભેળ ગામમાં આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ

સુરત :કામરેજના ઉભેળ ગામમાં આવેલી ઓમ ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગગાદલા બનાવતા ગોડાઉનમાં અગમ્ય કારણોસર લાગી આગઆગની ઘટનાની જાણ ફાયર વિભાગને થતા…

પૂજ્ય શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ. અમદાવાદ.તેઓ ૭૬ વષઁ આયુમાં તા ૮-૫-૨૧ ના રોજ બ઼હ્મલીન થયા.

ૐ નમો નારાયણાય.પ઼ણામ.પૂજ્ય શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ, અધ્યક્ષ, શિવાનંદ આશ્રમ. અમદાવાદ.તેઓ ૭૬ વષઁ આયુમાં તા ૮-૫-૨૧ ના રોજ બ઼હ્મલીન થયા.તેમના…

રાજકોટ : શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ.ધીમી ધારે વરસાદ શરૂ

રાજકોટ : શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલધીમી ધારે વરસાદ શરૂશહેરના યાજ્ઞિક રોડ, નિર્મલા રોડ, સ્વામિનારાયણ મંદિર, અમીન માર્ગ, રૈયા ચોકડી,…