Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

33માં વર્ષે નિરંતર 52 ગજની ધજા સાથે વ્યાસવાડી સંઘનું અંબાજી જવા પ્રયાણ

*દાંતીવાડા BSF કેમ્પસ ખાતે ‘સ્પંદન લીગ’ ફૂટબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ*

*કેનબેરામાં એડમિરલ માર્ક હેમન્ડ સાથે મુલાકાત કરતા એડમિરલ કૃષ્ણા સ્વામિનાથન*

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 24/08/2020- 🌹* *સોમવાર*

*મોરબી ધોરાજી સહિત ગુજરાતમાં ઘર-ઘરમાં ગણેશોત્વસની ઉજવણી* દેશની બે દીકરીઓ, એક દીકરીપ્રાચી ગણેશજીની પ્રતિમાના કાનમાં અને બીજી દીકરી ભાગ્યશ્રી હાથ…

બિહારનું કૌભાંડ: ૬૫ વર્ષીય મહિલાએ ૮ બાળકીઓને જન્મ આપ્યો*

*નવી દિલ્હી: બિહારનો સંબંધ ગોટાળાઓ કે કૌભાંડ સાથે જુનો છે. અહીં ફરી એક વખત સરકારી યોજનામાં કૌભાંડ થવાનો ખુલાસો થયો…

*ગૃહમંત્રીએ ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી*

રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી…

*પ્રદિપસિંહ જાડેજાએ આપી ચિમકી*

વરસાદની આડમાં સાબરમતી નદીમાં છોડાય છે કેમીકલયુક્ત પાણી, આ સમગ્ર મામલે પ્રદિપસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સાબરમતિ નદીમાં ગેરકાયદે…

હૈદરાબાદની મહિલા પર 139 લોકોએ કર્યો બળાત્કાર*

*નવી દિલ્હી: બળાત્કારમાં ફિલ્મ ઉદ્યોગના લોકો, વિદ્યાર્થી નેતાઓ* *રાજકારણીઓના વકીલો, મીડિયા અને ઉદ્યોગપતિઓ શામેલ છે* હૈદરાબાદમાં 25 વર્ષીય મહિલાએ આરોપ…

એસીબી સફળ ટ્રેપ કેસ ફરીયાદી- એક જાગૃત નાગરીક.

આરોપી- નિર્મળકુમાર જગદિશદાન ગઢવી, સાઈડ સુપરવાઈઝર, પ્રધાનમંત્રી આવાસ યોજના, નગરપાલિકા પાલનપુર, (કરાર આઘારીત) જી. બનાસકાંઠા. લાંચની માંગણીઃ- રૂ.૧૦૫૦૦/- લાંચની સ્વીકાર્યાની…

*પીએમ મોદી કરશે લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હૃદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી*

અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમદાવાદની યુ એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની આજે મુલાકાત…

ગરુડેશ્વર તાલુકાના ડેકાઇ ગામે સૌપ્રથમવાર કોરોના સંકટમાં રક્તદાન શિબીરમાં યુવાનોએ રક્તદાન કર્યું.

ગરુડેશ્વર તાલુકાના ડેકાઇ ગામે સૌપ્રથમવાર કોરોના સંકટમાં રક્તદાન શિબીરમાં યુવાનોએ રક્તદાન કર્યું ગ્રામ્ય વિસ્તારમાં લોહીની જરુરીયાતનુ મહત્વ સમજાતા ગ્રામજનોમા જાગૃતિ…