રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવા અંગે ગૃહમંત્રીએ ટિપ્પણી કરી હતી. તેમણે આ રોડ પર થયેલા ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી.
Related Posts
*📌 ભરૂચ ડભોઈયાવાડમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા કાવડ યાત્રાનું આયોજન…*
*📌 ભરૂચ ડભોઈયાવાડમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ ધર્મ સેના દ્વારા કાવડ યાત્રાનું આયોજન…* હિન્દુ ધર્મ સેનાનાઊ પદાધિકારીઓ, વિવિધ…
ગાંધીનગર ચીખલીગર ગેંગને ઝડપી લેનાર સુરત ક્રાઇમ બ્રાન્ચનું ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરત ખાતે કરશે સન્માન: સોર્સ
રાજય સ્થાપના દિન તા. ૧ લી મેથી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” રાજયવ્યાપી અભિયાનનો પ્રારંભ
રાજય સ્થાપના દિન તા. ૧ લી મેથી સમગ્ર ગુજરાતમાં “મારૂ ગામ કોરોના મુકત ગામ” રાજયવ્યાપી અભિયાનનો પ્રારંભ કલેકટરાલયના વિડીયો કોન્ફરન્સ…
