રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવા અંગે ગૃહમંત્રીએ ટિપ્પણી કરી હતી. તેમણે આ રોડ પર થયેલા ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી.
Related Posts
હોટેલ રેસ્ટોરન્ટ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે સરકાર સમક્ષ રજૂઆત
અનલોક-3મા કરફ્યુ હટાવી દીધો છે ત્યારે મોડી રાત્રી સુધી હોટલો ખુલ્લી રાખવાની મંજૂરી આપવી જરૂરી એક તરફ ગુજરાત સહિત દેશભરમાં…
*શિક્ષણ સાથે ભૂખ્યાને ભોજન પિરસતા પ્રાથમિક શાળાના આચાર્ય સમીરભાઈ દતાણી*
*શિક્ષણ સાથે ભૂખ્યાને ભોજન પિરસતા પ્રાથમિક શાળાના આચાર્ય સમીરભાઈ દતાણી* જૂનાગઢ સંજીવ રાજપૂત: ચાણક્યએ કહ્યું છે: “શિક્ષક કદી સામાન્ય ન…
રાજપીપળા જૈનમંદિરમાં જૈન ભક્તો દ્વારા સુમતિનાથદાદાની સાલગીરી ભારે શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક ઉજવાઇ
રાજપીપળા જૈનમંદિરમાં જૈન ભક્તો દ્વારા સુમતિનાથદાદાની સાલગીરી ભારે શ્રધ્ધા અને ભકિતભાવ પૂર્વક ઉજવાઇ મંદિરને ૯ ફૂટ ઉચી ધજા ચઢાવી ધ્વજારોહણ…
