રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવા અંગે ગૃહમંત્રીએ ટિપ્પણી કરી હતી. તેમણે આ રોડ પર થયેલા ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી.
Related Posts
*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*
*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: હાલ ગરમીની માત્ર…
*અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાગેલ આગમાં દુકાનોનો આંકડો વધ્યો અંદાજે 28 દુકાનો આવી આગની ઝપેટમાં*
*અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાગેલ આગમાં દુકાનોનો આંકડો વધ્યો અંદાજે 28 દુકાનો આવી આગની ઝપેટમાં* અમદાવાદ બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામશીખર કોમ્પ્લેક્ષ…
*અમદાવાદ ખાતે ટીઆરબી અને ટ્રાફિક પોલીસ જવાનોને સન ગ્લાસ વિતરણ કરાયા*
*અમદાવાદ ખાતે ટીઆરબી અને ટ્રાફિક પોલીસ જવાનોને સન ગ્લાસ વિતરણ કરાયા* અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યભરમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી…
