રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવા અંગે ગૃહમંત્રીએ ટિપ્પણી કરી હતી. તેમણે આ રોડ પર થયેલા ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી.
Related Posts
*શ્રમદાન કરી સાફ-સફાઈ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ*
*શ્રમદાન કરી સાફ-સફાઈ દ્વારા સ્વચ્છતા અભિયાનમાં જોડાતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ* સુરત, સંજીવ રાજપૂત: “નિર્મળ ગુજરાત ૨” અંતર્ગત પુણા પ્રાથમિક…
ગુજરાતની મધર ટેરેસા
તરીકે જાણીતા રાજપીપલાના સેવાભાવી ડો.. દમયંતીબા છેલ્લા દસ વરસથી ફક્ત એક રૂપિયામાં કેન્સરનો ઈલાજ કરે છે
ગુજરાતની મધર ટેરેસા રાજપીપલાના ડો.. દમયંતીબા ગુજરાતની મધર ટેરેસાતરીકે જાણીતા રાજપીપલાના સેવાભાવી ડો.. દમયંતીબા છેલ્લા દસ વરસથી ફક્ત એક રૂપિયામાં…
*મુંબઈમાં 200 ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનું ટાટા પાવરનું લક્ષ્ય*
ટાટા પાવર કંપનીએ મુંબઈમાં અત્યાર સુધીમાં 30 ઈલેક્ટ્રિક વેહિકલ્સ (EV) ચાર્જિંગ સ્ટેશન ઊભાં કર્યા છે. છેલ્લા થોડા સમયથી ઈલેક્ટ્રિક વાહનો…
