રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 86 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શહેરમાં પડેલા ખાડા અને વરસાદી પાણી ભરાવા અંગે ગૃહમંત્રીએ ટિપ્પણી કરી હતી. તેમણે આ રોડ પર થયેલા ખાડાઓને નાની મોટી સમસ્યા ગણાવી હતી.
Related Posts
આમ આદમી પાર્ટીએ ગુજરાત રાજ્યના નેતૃત્વ માટે ત્રણ નવી નિમણુંકની જાહેરાત કરી
આ સાથે તમામ જિલ્લા અને મહાનગરોમાં હાલમાં પદ સંભાળી રહેલા પ્રમુખોનો કાર્યકાળ પૂરો ગણવામાં આવે છે. આજથી નવા પ્રમુખોની નીચેની…
બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી થયાં કવોરંટાઇન ડો.એસ.મુરલીક્રિષ્ન થયા હોમ કવોરંટાઇન.
રાજ્યસભા ચૂંટણીનાં ઓફિસર ચેતન પંડયા થયાં હોમ કવોરંટાઇન કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ થયા કવોરંટાઇન ભરતસિંહ સોલંકીનાં સંપર્કમાં આવ્યા હતા…
નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસે આવેલા ટકારા ધોધના પિકનિક પોઇન્ટ ખાતે 45 થી વધુ લોકો ટોળે વળી પીકનીક પાર્ટી કરવા આવતા પોલીસની રેડથી દોડધામ.
પોલીસની ગાડી પર અને લોકરક્ષક (પોલીસ કોન્સ્ટેબલ) ઉપર પથ્થરમારો. પોલીસને જોઈને ફોરવીલર સાથે અને મોટરસાયકલ લઈને ઈસમો ભાગી છૂટતા ચકચાર.…
