Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

લગ્નોત્સવમાં આવતીકાલથી ધાનરક કમુર્તા થી આવશે લાંબા સમયનો બ્રેક . નર્મદા-ભરૂચ જિલ્લામાં લગ્નોની બ્રેક .

રાજપીપળા,તા.14 લગ્ન ઉત્સવ માં આવતી કાલથી ધનારક કમુર્તા થી આવશે તેથી લાંબા સમયના હવે નર્મદા-ભરૂચ જિલ્લામાં પણ લગ્નની બ્રેક વાગી…

2020 ના વર્ષની અંતિમ સોમવારે અમાસે કુબેરભંડારીમાં ભક્તોના દર્શન માટે ભારે ધસારો સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તોએ દર્શન કર્યા. કોરોના અંગે સરકારની ગાઈડલાઈન પ્રમાણે દર્શનની વ્યવસ્થા કરાઈ.

રાજપીપળા,તા. 14 2020 ના 14 ડીસેમ્બર ના રોજ વર્ષના અંતિમ સોમવતી અમાસ હોવાથી સોમવતી અમાસના પગલે કરનાળી સ્થિત પ્રસિદ્ધ કુબેર…

ગરુડેશ્વરના કારેલી ગામે લગ્નમાં કોવીડ -19 ગાઇડલાઈન જાહેરનામાના ભંગ બદલ 10 વિરુદ્ધ ફરિયાદ. લગ્નમાં કોવીડ 19 ગાઈડ લાઈન કરતાં વધુ માણસો ભેગા કરતા ફરિયાદ નોંધાઈ.

ગરુડેશ્વરના કારેલી ગામે લગ્નમાં કોવીડ -19 ગાઇડલાઈન જાહેરનામાના ભંગ બદલ 10 વિરુદ્ધ ફરિયાદ. લગ્નમાં કોવીડ 19 ગાઈડ લાઈન કરતાં વધુ…

રાજપીપળા ખાતે શનિ રવીની બે દિવસની રજા બાદ ઉઘડતા બેંકોમા ગાહકોની ભારે ભીડ. રાજપીપળા બેંક ઓફ બરોડામા ગાહકોને લાંબી કતારમા સોસીયલ ડીસ્ટંસના ધજાગરા ઉડયા.

રાજપીપળા ખાતે શનિરવીની બે દિવસની રજા બાદ કો ઉઘડતા બેંકોમા ગાહકોની ભારે ભીડ રાજપીપળા બેંક ઓફ બરોડામા ગાહકોને લાંબી કતારમા…

આજે નર્મદામા 06 કોરોના પોઝિટિવ કેસ આવ્યા આજે સાજા થયેલ04 દર્દીઓ સાજા થતા રજા અપાઈ

આજે નર્મદામા 06 કોરોના પોઝિટિવ કેસ આવ્યા આજે સાજા થયેલ04 દર્દીઓ સાજા થતા રજા અપાઈ પોઝિટિ કૂલ કેસ નો આંકડો…

PM મોદી આવતી કાલે એટલે કચ્છના એક દિવસીય પ્રવાસે…. અગાઉ બે દિવસીય પ્રવાસે આવવાના હતાં પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થયો ફેરફાર…..

PM મોદી આવતી કાલે એટલે કચ્છના એક દિવસીય પ્રવાસે…. અગાઉ બે દિવસીય પ્રવાસે આવવાના હતાં પણ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થયો…

*જામનગરમાં ઉપવાસ પર ઉતરેલા આપના કાર્યકરોની અટકાયત કરતી પોલીસ, ઉપવાસનો મંડપ તોડી પડાયો*

જામનગર: દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલન ને આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપી આજે રાજ્યભરમાં આપ દ્વારા પ્રતીક ઉપવાસના કાર્યક્રમનું…

31 ડિસેમ્બર અંગે અમદાવાદ પોલીસે લીધો મહત્વનો નિર્ણય

અમદાવાદ: અમદાવાદ પોલોસ દ્વારા 31 ડિસેમ્બરને લઈને પોલીસની જાહેરાત કરવામાં આવી છે. ડીસીપી કંટ્રોલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ધાર્મિક…

*ખોખરા સમસ્ત રાજપુત સમાજ ના પ્રમુખ તેમજ ખોખરાના પુવઁ કોગેસ પમુખ શ્રી શંકરસિહ વાઘેલા કોરોના સંક્રમિત થયા.*

અમદાવાદના ખોખરા સમસ્ત રાજપુત સમાજ ના પમુખ તેમજ ખોખરા ના પુવઁ કોગેસ પમુખ શ્રી શંકરસિહ વાઘેલા ૭૦ વષીઁય કોરોના પોઝિટીવ…

મહેસાણા પોલીસ દ્વારા આપ પ્રદેશ વરિષ્ઠ સહ પ્રભારી ગુલાબસિંહ,પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી સંગઠન મંત્રી રમેશભાઈ નાભાની સહિત મોટી સંખ્યામાં તમામ કાર્યકર્તાઓ અટકાયત કરવામાં આવી.

મહેસાણા પોલીસ દ્વારા આપ પ્રદેશ વરિષ્ઠ સહ પ્રભારી ગુલાબસિંહ,પ્રદેશ પ્રમુખ ગોપાલભાઇ ઇટાલિયા, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરી સંગઠન મંત્રી રમેશભાઈ નાભાની…