Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનું આયોજન કરાયું*

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણી કરાઈ

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજના મેળવ્યા આશીર્વાદ

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આચાર્ય કૌશલેન્દ્ર મહારાજના મેળવ્યા આશીર્વાદ અમદાવાદ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્વામિનારાયણ ભગવાનના સાતમા વંશજ નરનારાયણ દેવ પીઠાધીપતિ…

અમદાવાદ ના કૃષ્ણનગર ચાર રસ્તા પર ની ઘટનાલકઝરી બસ એ રાહદારી ને અડફેટે લેતા ઘટના પર જ તેમનું મોત નીપજીયુ

અમદાવાદ ના કૃષ્ણનગર ચાર રસ્તા પર ની ઘટનાલકઝરી બસ એ રાહદારી ને અડફેટે લેતા ઘટના પર જ તેમનું મોત નીપજીયુ…

જામનગરના અગ્રણી મહિલા નેતા નયનાબા અનિરુદ્ધસિંહ જાડેજાએ અતિ ભારે વરસાદના લીધે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને નુકસાનનું વળતર ચુકવવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને લખ્યો પત્ર

જામનગરના અગ્રણી મહિલા નેતા નયનાબા અનિરુદ્ધસિંહ જાડેજાએ અતિ ભારે વરસાદના લીધે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને નુકસાનનું વળતર ચુકવવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને લખ્યો…

રાજયવ્યાપી વેકસિનેશન મેગા ડ્રાઈવમાં રાત્રીના 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા

રાજયવ્યાપી વેકસિનેશન મેગા ડ્રાઈવમાં રાત્રીના 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે…

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે તેમના દીર્ઘાયુ આયુષ્ય માટે જામનગર જિલ્લા ભાજપ દ્વારા ગાયત્રી હવન દ્વારા કરવામાં આવી ઉજવણી.

જામનગર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમ્મીતે તેમના દીર્ઘાયુ આયુષ્ય માટે જામનગર જિલ્લા ભાજપ દ્વારા ગાયત્રી હવન દ્વારા કરવામાં…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો.

બોરીદ્રા ગામના મુખ્ય શિક્ષકેવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો. જેમાં 71મા જન્મદિવસેગણપતિબાપાના સ્થાપનાના સ્થળે 71 દીવાની જ્યોત પ્રગટાવી. શાળામાશિક્ષક…

પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસની નર્મદા જિલ્લામાં કરાઇ ઉજવણી

પ્રધાનમંત્રીનરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસની નર્મદા જિલ્લામાં કરાઇ ઉજવણી રાજપીપલામાં યોજાયેલા “ગરીબોની બેલી સરકાર” કાર્યક્રમમાં મંત્રી શ્રીમતી સુથારના હસ્તે ઉજ્જવલા…

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં24 કલાકમા 19 CMનો વધારોનોંધાયો

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં24 કલાકમા 19 CMનો વધારોનોંધાયો છે.હાલ ઉપરવાસમાંથી 22,797 ક્યુસેક પાણીની આવક છે.નર્મદા ડેમ રુલ લેવલથી121.92મીટરની સપાટીથી…

સૌરાષ્ટ્રના અતિ વરસાદ પ્રભાવિત અસરગ્રસ્તોની સહાય માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. રપ લાખ અર્પણ કરતા પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂ

સૌરાષ્ટ્રના અતિ વરસાદ પ્રભાવિત અસરગ્રસ્તોની સહાય માટે મુખ્યમંત્રી રાહત નિધિમાં રૂ. રપ લાખ અર્પણ કરતા પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂ સૌરાષ્ટ્ર…