Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

જામનગર શહેરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર… બીજેપી કાર્યાલય થી ટાઉન હૉલ સુધીની સફર..વાંચો..

જામનગર: જામનગર ખાતે મનપા ચૂંટણીમાં બીજેપી દ્વારા 64 સીટોમાંથી 50 પર કબજો મેળવી જીત મેળવી હતી ત્યારે જામનગર શહેર બીજેપી…

નાના શહેરના છોકરાથી લઈને લાખ્ખો માટે મોટિવેશનલ લીડર સુધી, એમએક્સ ટકાટક ઈન્ફ્લુએન્સર વિપિન યાદવે મોટી છલાંગ લગાવી છે!

હજારો ફિટનેસ ઈન્ફલુએન્સરો અને બ્લોગરો સોશિયલ સરકિટ પર તેમનો માર્ગ બનાવી રહ્યા છે ત્યારે ભારતનો મજબૂત બોડીબિલ્ડર એમએક્સ ટકાટક ઈન્ફ્લુએન્સર…

કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી Gujarat Cricket Association નો નિર્ણય.. Narendra Modi Stadium માં કુલ ક્ષમતાના 50% દર્શકોને જ બેસાડાશે.

કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી Gujarat Cricket Association નો નિર્ણય.. Narendra Modi Stadium માં કુલ ક્ષમતાના 50% દર્શકોને જ બેસાડાશે.

નર્મદા જિલ્લામાં કોંગ્રેસની કરારી હારના કારણો શોધવાનું મનોમંથન શરૂ થયું.

હાર કે બાદ જીત હોતી હૈ એ સૂત્ર અપનાવવા કોંગ્રેસના સાચા અને હતાશ કાર્યકરોએ સોશિયલ મીડિયામાં કોંગ્રેસને પુનઃ બેઠી કરી…

સુરતમાં ગોપાલ ઇટાલિયાને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા.

સુરતમાં કોર્પોરેશનની પહેલી જ સભા તોફાની બની , આપ અને ભાજપ વચ્ચે ધકકામુક્કી અને હોબાળો જોવા મળ્યો હતો. આપના નેતાઓને…

ઘોડા પર ઉભા રહેલો ફોટો શેર કરવા બદલ ટ્રોલ થયા વિકી કૌશલ

વિકી કૌશલે ઈન્સ્ટાગ્રામ પર પોતે ઘોડા પર ઉભેલા હોય તેવી એક તસવીર શેર કરી છે જેના પર તેમને ટ્રોલ કરવામાં…

ભારતની સ્વદેશી કોરોના વેક્સીનનો દુનિયાભરમાં ડંકો વાગ્યો છેઃ PM મોદી

આઝાદીની ઉજવણીના ભાગરુપે આયોજીત અમૃતા મહોત્સવમાં PMએ કહ્યું હતું કે, ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના માટે ભારતની…

PM મોદીની હાજરીમાં સાબરમતી આશ્રમથી75માં અમૃત મહોત્સવનો પ્રારંભ

PM મોદીની હાજરીમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદીના 75માં વર્ષની ઉજવણી રૂપે અમૃત મહોત્સવનો પ્રારંભ થયો છે. PMએ અમદાવાદ પહોંચીને ગાંધીજીની…

જોઈ લો કોણ બન્યા જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ:

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાંચ પદાધિકારીઓ ના નામ જાહેર જેમાં મેયર : બીનાબેન કોઠારી ડે મેયર : તપન જશરાજ પરમાર…