આઝાદીની ઉજવણીના ભાગરુપે આયોજીત અમૃતા મહોત્સવમાં PMએ કહ્યું હતું કે, ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના માટે ભારતની સ્વદેશી વેક્સીનને દુનિયનભરમાં ડંકો વાગ્યાક્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારતે આત્મનિર્ભર બની વેકસીન બનાવી છે અને પાડોશી દેશોને પણ આપી અન્યના દુ:ખ દૂર કરવામાં મદદ રૂપ થયા છીએ. આ નવું ભારત છે, વેક્સિન નિર્માણમાં ભારતની આત્મનિર્ભરતાનો દુનિયાને લાભ મળ્યો છે.
Related Posts
અમદાવાદઃ ધોળકા-બગોદરા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. CNG રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં 5 ના મૃત્યુ. અકસ્માતને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
અમદાવાદઃ ધોળકા-બગોદરા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. CNG રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં 5 ના મૃત્યુ. અકસ્માતને પગલે પોલીસ કાફલો…
***** *જાણવા જેવું* **** આજે તા 14 ઓગસ્ટ 1888 ના રોજ , રોચેસ્તર, ના ઓલિવર બી શાલેંબર્ગર ને ઇલેક્ટ્રિક મીટર માટે પેટન્ટ મળી.
***** *જાણવા જેવું* **** આજે તા 14 ઓગસ્ટ 1888 ના રોજ , રોચેસ્તર, ના ઓલિવર બી શાલેંબર્ગર ને ઇલેક્ટ્રિક મીટર…
કુમકુમ મંદિર દ્વારા ગુજરાતના ૬૧મા સ્થાપના દિને ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી
*કુમકુમ મંદિર દ્વારા ગુજરાતના ૬૧મા સ્થાપના દિને ગુજરાતના નક્શાની ૮ ફૂટની કૃતિ તૈયાર કરવામાં આવી અને સૌને વેક્સીન લેવા માટે…
