આઝાદીની ઉજવણીના ભાગરુપે આયોજીત અમૃતા મહોત્સવમાં PMએ કહ્યું હતું કે, ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના માટે ભારતની સ્વદેશી વેક્સીનને દુનિયનભરમાં ડંકો વાગ્યાક્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારતે આત્મનિર્ભર બની વેકસીન બનાવી છે અને પાડોશી દેશોને પણ આપી અન્યના દુ:ખ દૂર કરવામાં મદદ રૂપ થયા છીએ. આ નવું ભારત છે, વેક્સિન નિર્માણમાં ભારતની આત્મનિર્ભરતાનો દુનિયાને લાભ મળ્યો છે.
Related Posts
અમદાવાદ ખાતે યોજાયેલ ફિલ્મના પ્રીમિયારમાં અભિનેત્રીઓ સોનાક્ષી અને હુમા ખાને આપી હાજરી જીએનએ અમદાવાદ : અભિનેત્રી સોનાક્ષી સિન્હા, હુમા કુરેશી,…
રાજપીપલા મા સાડા ચાર કલાકે આજે પવન ના સુસવાટા સાથે ધૂળની ડમરીઓ ઊડતી થઈ હતી.
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : વાવાઝોડું વરસાદ પડતા રાજપીપલામા વીજળી ડુલ રાજપીપલા, 16 રાજપીપલા મા સાડા ચાર કલાકે આજે પવન ના…
ધો-12ના પરિણામને લઈ સુપ્રીમનો તમામ રાજ્યોના બોર્ડને મહત્વનો આદેશ
ધો-12ના પરિણામને લઈ સુપ્રીમનો તમામ રાજ્યોના બોર્ડને મહત્વનો આદેશસુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય બોર્ડને આદેશ કર્યો છે કે, ૩૧મી જુલાઇ સુધી…
