આઝાદીની ઉજવણીના ભાગરુપે આયોજીત અમૃતા મહોત્સવમાં PMએ કહ્યું હતું કે, ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના માટે ભારતની સ્વદેશી વેક્સીનને દુનિયનભરમાં ડંકો વાગ્યાક્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારતે આત્મનિર્ભર બની વેકસીન બનાવી છે અને પાડોશી દેશોને પણ આપી અન્યના દુ:ખ દૂર કરવામાં મદદ રૂપ થયા છીએ. આ નવું ભારત છે, વેક્સિન નિર્માણમાં ભારતની આત્મનિર્ભરતાનો દુનિયાને લાભ મળ્યો છે.
Related Posts
*જામનગરના બેડી મરીન પો. સ્ટેશનના કર્મીઓની સજાગતાથી આગની મોટી ઘટના ટળી*
*જામનગરના બેડી મરીન પો. સ્ટેશનના કર્મીઓની સજાગતાથી આગની મોટી ઘટના ટળી* જીએનએ જામનગર: જામનગર જુના બંદર ખાતે પડેલા કોલસામાં લાગી…
કોરોના સામે લડવા વેકસીન જ હાલ અમોઘ શસ્ત્ર,વેક્સિન લઇને પોતાને તેમજ પરિવારને સુરક્ષિત કરીએ : ડો. કાજલ ચૌહાણ મેડિકલ ઓફિસર
*કોરોના સામે લડવા વેકસીન જ હાલ અમોઘ શસ્ત્ર,વેક્સિન લઇને પોતાને તેમજ પરિવારને સુરક્ષિત કરીએ : ડો. કાજલ ચૌહાણ મેડિકલ ઓફિસર*…
*📌અમદાવાદ: આસિસ્ટન્ટ ઈન્કમટેક્સ કમિશનર વિવેક જોહરી CBIના સંકજામાં…* 30 લાખનાં લાંચ કેસમાં કરાઈ ધરપકડ…
