આઝાદીની ઉજવણીના ભાગરુપે આયોજીત અમૃતા મહોત્સવમાં PMએ કહ્યું હતું કે, ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના માટે ભારતની સ્વદેશી વેક્સીનને દુનિયનભરમાં ડંકો વાગ્યાક્યો છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, ભારતે આત્મનિર્ભર બની વેકસીન બનાવી છે અને પાડોશી દેશોને પણ આપી અન્યના દુ:ખ દૂર કરવામાં મદદ રૂપ થયા છીએ. આ નવું ભારત છે, વેક્સિન નિર્માણમાં ભારતની આત્મનિર્ભરતાનો દુનિયાને લાભ મળ્યો છે.
Related Posts
राजकोट आज राजकोट डीसीपी जॉन 2 के IPS अफसर डॉ सुधीर देसाई का जन्मदिन। लोग दे रहे है बधाई। आपभी…
*ઘરમાં બકરી ઘૂસી જવા પર બે જૂથ વચ્ચે લોહીયાળ ધીંગાણું, ગોળીબારમાં પિતા-પુત્રનું મોત*
વિવાદની શરૂઆત ઘરમાં બકરી ઘૂસી જવા અંગે થયેલી બોલાચાલીથી થઈ હતી. *આગ્રા* ક્યારેક સામાન્ય વાત ખૂબ મોટું સ્વરૂપ ધારણ કરી…
અમદાવાદ શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમ દ્વારા યુધ્ધ ના ધોરણે વેજલપુર વિસ્તારમાં સવેઁ પુરો કરવામાં આવ્યો.
અમદાવાદ અમદાવાદ શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમ દ્વારા યુધ્ધ ના ધોરણે વેજલપુર વિસ્તારમાં સવેઁ પુરો કરવામાં આવ્યો.…
