Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

ભારતીય તટરક્ષક દળ દ્વારા એકસાથે 7 સ્થળે વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન

અમદાવાદ: સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 1, પોરબંદર દ્વારા 12 માર્ચ 2021ના રોજ એક સાથે…

અમદાવાદ સિવિલના તબીબોએ કરી કમાલ, રાજસ્થાનની મહિલાને ૨૦ વર્ષ જૂના દુઃખાવામાંથી માત્ર બે જ દિવસમાં મુક્તિ અપાવી

અમદાવાદ: અમુક સર્જરી એવી છે કે જે તબીબી વિજ્ઞાન માટે આજના આધુનિક યુગમાં પણ પડકારરૂપ છે, પરંતુ ડોક્ટર્સના દૃઢ સંકલ્પ,…

*જામનગરની બાલાછડી સૈનિક સ્કૂલ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી કરવામાં આવી.*

જામનગર: ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીને અનુલક્ષીને દાંડી કૂચના પ્રારંભની સાથે સાથે જામનગર સ્થિત બાલાછડી સૈનિક શાળા દ્વારા પણ શાળાના…

રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમાર ના ધર્મ પત્ની અમિ શિવરામને મુંબઈના ફાઉન્ડેશન પીપલ તરફથી ભારતના પ્રખ્યાત ટેરોટ રીડર 2021 નો એવોર્ડ એનાયત.

રાજપીપળા,તા. 13 રાજપીપળાના સંગીતકાર શિવરામ પરમારના ધર્મપત્ની અમી શિવરામને મુંબઈના ફાઉન્ડેશન પીપલ તરફથી ભારતના પ્રખ્યાત ટેરોટ રીડર 2021 નો એવોર્ડ…

મહારાષ્ટ્રમાં કોરોના નિયમોના ઉલ્લંઘન કરી ભેંસનો જન્મદિવસ ઉજવતા નોંધાયો કેસ

મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાની પોલીસે કોરોના સંબંધિત નિયમો લાગુ હોવા છતાં પોતાની ભેંસનો જન્મદ્વિસ ઉજવનાર એક વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.…

રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે “આઝાદીકા અમૃત મહોત્સવ” કાર્યક્રમ યોજાયો

“આઝાદીકા અમૃત મહોત્સવ” ઉજવણીના પ્રારંભની સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારત દેશ પોતાનું નવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે…

દમણ થી અમદાવાદ લઈ જવાતો વિદેશી દારૂ LCB પોલીસે ઝડપી પાડ્યો…

નર્મદા બ્રેકીંગ નર્મદા LCB પોલીસ ને મળી મોટી સફળતા 30 લાખ નો વિદેસીદારૂ અમદાવાદ લઈ જવાતો હતો વિદેસીદારૂ સાથે 2…

વડોદરા-વાપી વચ્ચે 237 કિ.મીના બુલેટ ટ્રેન રૂટની ડિઝાઈન તૈયાર કરવા જાપાની કંપની સાથે કરાયા MOU

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અને જાપાના રેલવે ટ્રેક કન્સલટન્સી કંપની વચ્ચે વડોદરાથી વાપી વચ્ચેના 237 કિલોમીટરના બુલેટટ્રેન રુટની…

ભારતને વિશ્વગુરૂ બનાવવા ગાંધી વિચારો આવશ્યક છે.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એક ભારત શ્રેષ્ઠ ભારત સોસાયટી અંતર્ગત “દાંડીયાત્રાનું ઐતિહાસિક મહત્વ” વિષય ઉપર વક્તવ્ય રાખવામાં…

એચ.એ. કોલેજમાં મોટીવેશનલ સ્પીચ યોજવામાં આવી.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનાં એન.એસ.એસ. વિભાગ તથા એન.સી.સી. યુનીટ ધ્વારા “જીવન જીવવાની કળા” વિષય ઉપર મોટીવેશનલ સ્પીચ…