Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સંકલન, સંગઠન અને કૌમી એકતાના સંદેશ સાથે ગણપતિ બપ્પાના ઉત્સવમાં રંગાયું વેરીટાસ બિલ્ડીંગ*

આત્મનિર્ભર ભારત: બેંગલુરુમાં રક્ષા મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રીની હાજરીમાં બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સોંપશે. 

*પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જામનગરના વૃદ્ધાશ્રમોમાં પ્રસાદી અને વસ્ત્રોનું વિતરણ કરાયું*

*સમગ્ર ગુજરાતને હસાવનાર હાસ્ય કિંગ ‘ગુજુ લવ ગુરુ’ ચંદન રાઠોડનું અકસ્માતમાં અવસાન*

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ ‘રીલ સ્પર્ધા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

*સુરત ખાતે થયેલ ફુડ પોઇઝનીંગની ઘટનાને ગંભીરતાથી લેતા રાજ્યભરમાં હોસ્ટેલ/કેન્ટીનની ડ્રાઈવ સાથે તપાસના આરોગ્યમંત્રીના આદેશ*

આજે ગુજરાતમાં 10,990 કેસ નોંધાયા, 118 લોકોના મોત

11.05.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં 10,990 કેસ નોંધાયા, 118 લોકોના મોત* *અમદાવાદમાં 3127 કેસ**સુરતમાં 1055 કેસ**રાજકોટમાં 553 કેસ**વડોદરામાં 1057 કેસ*…

કોરોનાની મહામારી સામે લડવા માટે દર્દીઓને સક્ષમ કરતા તબીબો..

કોરોનાની મહામારી સામે લડવા માટે દર્દીઓને સક્ષમ કરતા તબીબો.. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતેની ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં દર્દીઓના શારીરિક…

ઇસ્કોન ગ્રુપ અને શ્રી જલારામ સદાવ્રત દ્રારા કોરોના દર્દીઓને નિઃશુલ્ક સાત્વિક ભોજન

ઇસ્કોન ગ્રુપ અને શ્રી જલારામ સદાવ્રત દ્રારા કોરોના દર્દીઓને નિઃશુલ્ક સાત્વિક ભોજન ઇસ્કોન ગ્રુપના શ્રી પ્રવિણ કોટક દ્રારા 2020થી કોરોનાના…

નર્મદા જિલ્લામાં આજે વધુ કુલ-૪૫ પોઝિટિવ કેસ નોંધાયા

નર્મદા જિલ્લામાં આજે વધુ કુલ-૪૫ પોઝિટિવ કેસ નોંધાયા રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૨૮ દરદીઓ અને કોવિડ કેર સેન્ટરમાંથી સાજા…

રશિયાના કજાનમાં શાળામાં થયું ફાયરિંગ ફાયરીંગમાં 7 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનુ મોત

રશિયાના કજાનમાં શાળામાં થયું ફાયરિંગ ફાયરીંગમાં 7 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનુ મોત.. બે વિદ્યાર્થીઓના બારીમાંથી છલાંગ લગાવતા મોત

ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો

ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો 36 શહેરોમાં વધુ એક સપ્તાહ રાત્રી કર્ફ્યૂ લંબાવાયો 12 મેથી 18મી મે સુધી દિવસે…

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય

*ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય*.. .. ..…

મેમનગર ડ્રાઇવિન સિનેમામાં ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ થયું.

મેમનગર ડ્રાઇવિન સિનેમામાં ડ્રાઈવ થ્રુ વેકસીનેશન શરૂ થયું. 1km થી વધુ લાંબી લાઈનમાં 4 કલાક પછી નંબર લાગેશે. 45 વર્ષથી…

આંગણવાડી કાર્યકર બહેનો, શિક્ષકગણ તથા સખી મંડળના બહેનો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ના કેસોનું વહેલામાં વહેલી તકે નિદાન થાય તથા સારવાર મળી રહે તે માટે ગ્રામ્યકક્ષાએ આશા બહેનો, આંગણવાડી કાર્યકર…

નાંદોદ તાલુકાનું બોરીદ્વા ગામ હાલ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ બન્યું

નાંદોદ તાલુકાનું બોરીદ્વા ગામ હાલ સંપૂર્ણ કોરોના મુક્ત ગામ બન્યું “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” અભિયાન અંતર્ગત જિલ્લાના બોરીદ્રા ગામનાં…