Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ*

કાસગંજમાં એક માતાએ પોતાના પુત્રને ઝેર આપ્યું .

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

*રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી*

*કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે કહ્યુ કે છાશ રોટલી ખાઈશું પણ ભાજપમાં નહીં જઈએ*

કોંગ્રેસ તેના 40થી વધુ ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે. તો ત્રીજા તબક્કામાં પણ અન્ય ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટથી બ્રિજેશ…

*ધારાસભ્ય છોટું વસાવાની તબીયત લથડતા હોસ્પિટલે ખસેડાયા*

રાજ્યસભામાં ચૂંટણીનો માહોલ છે પરંતુ ચૂટણીના સમયે ઝગડીયાના ધારાસભ્ય છોટું વસાવાની તબીયત લથડી. જેના કારણે તેમને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં…

*એમપીમાં ભાજપે રાજ્યપાલ સામે 106 ધારાસભ્યોની કરાવી પરેડ*

મધ્યપ્રદેશમાં 26 માર્ચ સુધી ફ્લોર ટેસ્ટ સ્થગિત રહેતાં ભાજપે પોતાના તમામ 106 ધારાસભ્યોની રાજ્યપાલ સામે પરેડ કરાવી અને સમર્થનની યાદી…

*કાકડીયાની પત્નીના આક્ષેપો નેતાઓનું સૂચક મૌન*

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડીયાની પત્નીએ કરેલા આક્ષેપો બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આ મામલે ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા…

*નિર્ભયા કેસઃ ફાંસીથી બચવા આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજે દોષિતો*

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા…

*કોંગ્રેસના ધારસભ્યોનું નવુ સરનામું જયપુર*

અમદાવાદઃ રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખ્યા બાદ ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યોએ ધારાસભ્યપદેથી રાજીનામું આપતા કોંગ્રેસની પગ…

*કોરોના સંકટઃ દિલ્હીમાં 31 માર્ચ સુધી વીકલી માર્કેટ બંધ*

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ…