મધ્યપ્રદેશમાં 26 માર્ચ સુધી ફ્લોર ટેસ્ટ સ્થગિત રહેતાં ભાજપે પોતાના તમામ 106 ધારાસભ્યોની રાજ્યપાલ સામે પરેડ કરાવી અને સમર્થનની યાદી સોંપી હતી. આ દરમિયાન રાજ્યપાલે ધારાસભ્યોને વિશ્વાસ આપ્યો કે બંધારણ મુજબ કાર્યવાહી થશે. રાજ્યપાલ સાથેની મુલાકાત પછી ભાજપ દ્વારા કહેવામાં આવ્યું કે અમે રાજ્યપાલની સૂચિત કર્યા કે તમારા આદેશનું પાલન નથી થયું
Related Posts
*મહાસાગર ક્ષેત્રના દરિયાઈ પડકારોનો સામનો કરવા માટે બહુરાષ્ટ્રીય સહયોગી માળખું હોવું આવશ્યક છે: રાજનાથ સિંહ*
*મહાસાગર ક્ષેત્રના દરિયાઈ પડકારોનો સામનો કરવા માટે બહુરાષ્ટ્રીય સહયોગી માળખું હોવું આવશ્યક છે: રાજનાથ સિંહ* દિલ્હી, સંજીવ રાજપૂત: રક્ષા મંત્રી…
એસડીજી “રેડયૂસિંગ ઇનઇકવેલીટીસ”માં વિશ્વ સ્તરે 8મુ સ્થાન પ્રાપ્ત કરતી KIIT જીએનએ ભુવનેશ્વર: કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, ભુવનેશ્વરને…
ગોલ્ડન કટાર ડિવિઝનના કમાન્ડ તરીકે કાર્યભાર સંભાળતા મેજર જનરલ મોહિત વાધવા.
અમદાવાદ: મેજર જનર મોહિત વાધવાએ 18 ઓક્ટોબર 2021ના રોજ દક્ષિણ રાજસ્થાન અને ગુજરાતમાં પાકિસ્તાન સાથે ભારતની સરહદને સલામત રાખવા માટે…
