મધ્યપ્રદેશમાં 26 માર્ચ સુધી ફ્લોર ટેસ્ટ સ્થગિત રહેતાં ભાજપે પોતાના તમામ 106 ધારાસભ્યોની રાજ્યપાલ સામે પરેડ કરાવી અને સમર્થનની યાદી સોંપી હતી. આ દરમિયાન રાજ્યપાલે ધારાસભ્યોને વિશ્વાસ આપ્યો કે બંધારણ મુજબ કાર્યવાહી થશે. રાજ્યપાલ સાથેની મુલાકાત પછી ભાજપ દ્વારા કહેવામાં આવ્યું કે અમે રાજ્યપાલની સૂચિત કર્યા કે તમારા આદેશનું પાલન નથી થયું
Related Posts
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર..નીતિન પટેલની મોટી જાહેરાત
ન્યૂઝ બ્રેકિંગરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબરકર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારોમોંઘવારી ભથ્થુ 28 ટકા મંજૂર કરાયુંનીતિન પટેલની મોટી જાહેરાતસપ્ટેમ્બર માસના પગારથી મળશે…
સાચા આદિવાસી અધિકારી બચાવો સમિતિ ગુજરાત સ્વાતંત્ર છાવણી ગાંધીનગર ખાતે નર્મદાના વધુ બે આદિવાસી નેતાઓએ હાજરી આપી આદિવાસીઓને સમર્થન કર્યું.
વસમા નાંદોદ તાલુકાના કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય પી.ડી.વસાવા અને મહિલા અગ્રણી ગોવાના પ્રભારી ડો.દર્શનાબેન દેશમુખે ગાંધીનગરની મુલાકાત લીધી. આદિવાસી નેતાઓને ડર…
*બૌદ્ધિકા 2020: વિદ્યાર્થીઓની પ્રતિભાનો પરિચય આપતી ઈવેન્ટ*
અમદાવાદ: શાંતિ બિઝનેસ સ્કૂલ (એસ.બી.એસ) દ્વારા ઇન્ટર કૉલેજ ફેસ્ટ “બૌદ્ધિકા 2020” નું આયોજન કરવામાં આવ્યું હતું , આ બે દિવસીય…
