કોરોના વાયસરની વધતી અસરને જોતા ધાર્મિક સ્થળ પણ સતર્ક થઈ ગયા છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહેલા શ્રદ્ધાળુઓને હાથ ધોયા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે પણ એડવાઈઝરી જાહેર કરી દીધી છે. શ્રાઈન બોર્ડે વિદેશથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અથવા અપ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યા બાદ 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવાની સલાહ આપી છે
Related Posts
ભરતસિંહ સોલંકી છેલ્લા 53 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભરતસિંહ સોલંકી છેલ્લા 53 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ભરતસિંહ ને રોજના 15 કલાક વેન્ટિલેયર પર રખાઈ રહ્યા છે કોરોના રિપોર્ટ…
*દ્વારકાના હાથીગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું*
*દ્વારકાના હાથીગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું* દેવભૂમિ દ્વારકા: સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
પત્ની કોરોનાની સારવાર લઈને ઘરે પરત ફરી પણ પતિ કોરોના સામેની જંગ હારી ગયો..
અમદાવાદ અમરાઈવાડી ભીલવાડામાં અદાણી ગેસ કંપનીના એન્જીનિયર યુવાનને કોરોના ભરખી ગયો. પ્રદિપ મિશ્રા નામનો ૩૨ વર્ષના એન્જિનિયર યુવાનની સાથે તેની…
