કોરોના વાયસરની વધતી અસરને જોતા ધાર્મિક સ્થળ પણ સતર્ક થઈ ગયા છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહેલા શ્રદ્ધાળુઓને હાથ ધોયા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે પણ એડવાઈઝરી જાહેર કરી દીધી છે. શ્રાઈન બોર્ડે વિદેશથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અથવા અપ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યા બાદ 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવાની સલાહ આપી છે
Related Posts
*ભારત-ઓસ્ટ્રેલિયા T-20 સિરીઝ*
*ભારત-ઓસ્ટ્રેલિયા T-20 સિરીઝ* *📌પ્રથમ T-20માં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું* સૂર્યકુમાર યાદવે શાનદાર 80 રન બનાવ્યા ઓસ્ટ્રેલિયાએ 209 રનનો…
WHO નું નક્લી સર્ટિફિકેટ બતાવી વેપારીને કેમિકલ વેચ્યું. અમદાવાદ સાયબર ક્રાઇમમા નોધાઇ છેતરપિંડીની ફરિયાદ….
ઓનલાઇન સંપર્ક કરી વેપારી સાથે કરી ઠગાઈ… 20 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી… સાયબર ક્રાઇમ ફરિયાદ નોધી તપાસ શરૂ કરી…
*📌રાજ્યમાં ચકચારી ભાવનગર ડમી ઉમેદવાર કૌભાંડમાં આરોપી ધનશ્યામભાઈ તથા બીપીનભાઇની પોલીસે મોડી રાતે અટક કરી* પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ…
