કોરોના વાયસરની વધતી અસરને જોતા ધાર્મિક સ્થળ પણ સતર્ક થઈ ગયા છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહેલા શ્રદ્ધાળુઓને હાથ ધોયા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે પણ એડવાઈઝરી જાહેર કરી દીધી છે. શ્રાઈન બોર્ડે વિદેશથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અથવા અપ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યા બાદ 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવાની સલાહ આપી છે
Related Posts
નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ : છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવાની તિલકવાડા અને નાંદોદની વિવિધ સરકારી કચેરીઓની સરપ્રાઇઝ વિઝિટ લેતા અધિકારીઓમા ફફડાટ.
નર્મદા બ્રેકિંગ ન્યૂજ઼ : છોટાઉદેપુર મતવિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવાની પોતાના મત વિસ્તારના બે તાલુકાઓ તિલકવાડા અને નાંદોદ ની વિવિધ સરકારી…
હતાશ અને નિરાશ લોકોને મોટીવેટ કરવા પાંચમી એપ્રિલે રાત્રે એક દીવો. ડૉ શ્વેતલ દિલીપકુમાર ભાવસાર
હતાશ અને નિરાશ લોકોને મોટીવેટ કરવા પાંચમી એપ્રિલે રાત્રે એક દીવો ના કરી શકવાવાળા અથવા એનો વિરોધ કરવાવાળા નકારાત્મક વલણ…
સોમનના ભાવપૂર્વક અભિવાદન સાથે એકતા દોડ યાત્રાનું સમાપન
કેવડીયા કોલોની નજીક ગોરા ગામ પુલ ખાતે SOUADATGA તરફથી ભવ્યાતિભવ્ય સ્વાગત સાથેશ સોમનની રાષ્ટ્રીય એકતા દોડ યાત્રાને ઉષ્માભર્યો આવકાર સ્ટેચ્યુ…
