કોરોના વાયસરની વધતી અસરને જોતા ધાર્મિક સ્થળ પણ સતર્ક થઈ ગયા છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહેલા શ્રદ્ધાળુઓને હાથ ધોયા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે પણ એડવાઈઝરી જાહેર કરી દીધી છે. શ્રાઈન બોર્ડે વિદેશથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અથવા અપ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યા બાદ 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવાની સલાહ આપી છે
Related Posts
અંકલેશ્વર અંકલેશ્વર નગર પાલિકાની સામાન્ય સભા તોફાની બની બજેટની ફાળવણી મુજબ કામ નહિ થયા હોવાના વિપક્ષ કોંગ્રેસના આક્ષેપ…
*GNA બિગ બ્રેકીંગ..* રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા નું નિવેદન… આગામી મહિનામાં ધાર્મિક તહેવારો આવે છે… કોઈ પણ સંજોગોમાં લોકો ધાર્મિક સ્થળે ભેગા ન થાય… લોકો ઘરમાંથી જ પૂજા – બંદગી કરે તેવી અપીલ-:DGP ઝા… તહેવારો દરમ્યાન લોકોને એકત્રિત ન થવા અપીલ….
*GNA બિગ બ્રેકીંગ..* રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા નું નિવેદન… આગામી મહિનામાં ધાર્મિક તહેવારો આવે છે… કોઈ પણ સંજોગોમાં લોકો…
*દ્વારકાના હાથીગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું*
*દ્વારકાના હાથીગેટ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું* દેવભૂમિ દ્વારકા: સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઈ…
