કોરોના વાયસરની વધતી અસરને જોતા ધાર્મિક સ્થળ પણ સતર્ક થઈ ગયા છે. વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચી રહેલા શ્રદ્ધાળુઓને હાથ ધોયા બાદ જ પ્રવેશ આપવામાં આવે છે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે પણ એડવાઈઝરી જાહેર કરી દીધી છે. શ્રાઈન બોર્ડે વિદેશથી આવી રહેલા શ્રદ્ધાળુઓ અથવા અપ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યા બાદ 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવાની સલાહ આપી છે
Related Posts
મહિલાઓની છેડતી-જાતીય સતામણી કરનાર ને પાસા કરવામાં આવશે.
મહિલાઓની છેડતી-જાતીય સતામણી કરનાર ને પાસા કરવામાં આવશે. રાજ્યના ગૃહવિભાગ ધ્વારા તમામ પોલીસ કમિશનર, રેજ્ન આઈ.જી. નાઓને છેડતી જાતીય સતામણી…
રાજસ્થાનમાં પોખરણ રેન્જ ખાતે ભારતની પ્રચંડ તાકાત પરચો આપતી ભારતીય વાયુસેના
રાજસ્થાનમાં પોખરણ રેન્જ ખાતે ભારતની પ્રચંડ તાકાત પરચો આપતી ભારતીય વાયુસેના *રાજસ્થાન, સંજીવ રાજપૂત:* રાજસ્થાનનું પોખરણ રેન્જ દુશ્મનોને હચમચાવી…
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન ડે સિરીઝની પહેલી મેચ
આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ વન ડે સિરીઝની પહેલી મેચ શિખર ધવનની આગેવાની હેઠળ યુવા ખેલાડીઓ મેદાન પર ઉતરશે
