કોંગ્રેસ તેના 40થી વધુ ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે. તો ત્રીજા તબક્કામાં પણ અન્ય ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટથી બ્રિજેશ મેરજા, મહેશ પટેલ, કાંતિ ખરાડા સહિતના ધારાસભ્યો જયપુર જવા રવાના થયા. બ્રિજેશ મેરજાએ કહ્યું કે અમારા બધા ધારાસભ્યો એક રહે તે માટે જયપુર જઇ રહ્યા છીએ મહેશ પટેલે કહ્યું કે અમે મતદારો વિશ્વાસ નહીં તોડીએ. છાશ રોટલી ખાઈશું પણ ભાજપમાં નહીં જઈએ
Related Posts
*વલસાડમાં DRIનો મેગા ઑપરેશન: અટગામમાંથી ₹22 કરોડનું અલ્પ્રાઝોલમ ડ્રગ્સ બનાવતી ગુપ્ત ફેક્ટરી ઝડપાઈ*
*વલસાડમાં DRIનો મેગા ઑપરેશન: અટગામમાંથી ₹22 કરોડનું અલ્પ્રાઝોલમ ડ્રગ્સ બનાવતી ગુપ્ત ફેક્ટરી ઝડપાઈ* *વલસાડ:* ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ની ટીમે…
3 વર્ષમાં 200 જેટલા દર્દીઓને સારવાર કરી 37 દર્દીઓના મોત
નીપજાવી ગુનો કરતા બોગસ તબીબ સામે કાર્યવાહી.
રાજપીપળા પબ્લિક હોસ્પિટલના બોગસ ડોકટરે છેલ્લા 3 વર્ષમાં 200 જેટલા દર્દીઓને સારવાર કરી 37 દર્દીઓના મોતનીપજાવી ગુનો કરતા બોગસ તબીબ…
કોરોનાની સ્થિતિ અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્દેશ
હાલની સ્થિતિને જોતા કર્ફ્યૂ જરુરી હાઈકોર્ટે ત્રણથી ચાર દિવસનું લોકડાઉન લગાવવા નિર્દેશ કર્યો કોવિડ ગાઇડલાઇનનું કડકાઈથી પાલન કરાવવા નિર્દેશ હાઈકોર્ટના…
