કોંગ્રેસ તેના 40થી વધુ ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે. તો ત્રીજા તબક્કામાં પણ અન્ય ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટથી બ્રિજેશ મેરજા, મહેશ પટેલ, કાંતિ ખરાડા સહિતના ધારાસભ્યો જયપુર જવા રવાના થયા. બ્રિજેશ મેરજાએ કહ્યું કે અમારા બધા ધારાસભ્યો એક રહે તે માટે જયપુર જઇ રહ્યા છીએ મહેશ પટેલે કહ્યું કે અમે મતદારો વિશ્વાસ નહીં તોડીએ. છાશ રોટલી ખાઈશું પણ ભાજપમાં નહીં જઈએ
Related Posts
*મહોરમ પર્વ નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ*
*મહોરમ પર્વ નિમિત્તે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ* જામનગર, સંજીવ રાજપૂત: આગામી દિવસોમાં આવનારા તાજીયાના…
૧૭ વર્ષથી વોન્ટેડ આરોપણ બહેનને દીલ્હીથી ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ.
NRI ટ્રસ્ટી, સાધ્વી સહિત ૪ વ્યક્તિઓની નિર્મમ અને ઘાતકી હત્યા કરી ૧૦ લાખથી વધુની ચીજવસ્તુઓની લુંટ કરી નાસી જનાર કડીના…
BREAKING* અમદાવાદ : ચાણક્યાપુરીમાં વહેલી સવારે મર્ડર ની ઘટના કુખ્યાત માથાભારે પ્રદીપ માયાનું મર્ડર થયું અંગત અદાવતમાં મર્ડર થયા હોવાના સમાચાર
BREAKING* અમદાવાદ : ચાણક્યાપુરીમાં વહેલી સવારે મર્ડર ની ઘટના કુખ્યાત માથાભારે પ્રદીપ માયાનું મર્ડર થયું અંગત અદાવતમાં મર્ડર થયા હોવાના…
