કોંગ્રેસ તેના 40થી વધુ ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે. તો ત્રીજા તબક્કામાં પણ અન્ય ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટથી બ્રિજેશ મેરજા, મહેશ પટેલ, કાંતિ ખરાડા સહિતના ધારાસભ્યો જયપુર જવા રવાના થયા. બ્રિજેશ મેરજાએ કહ્યું કે અમારા બધા ધારાસભ્યો એક રહે તે માટે જયપુર જઇ રહ્યા છીએ મહેશ પટેલે કહ્યું કે અમે મતદારો વિશ્વાસ નહીં તોડીએ. છાશ રોટલી ખાઈશું પણ ભાજપમાં નહીં જઈએ
Related Posts
સુરત: ઉતરાયણ પહેલા સાવધાન કરતાં સમાચાર
અડાજણ-પાલ રોડ ઉપરની માસુમનું મોત અગાસી પરથી નીચે પટકાતાં માસુમનું મોત થયું અગાસી પર પતંગ ચગાવતાં નીચે પડ્યો બાળક ધોરણ…
દેડીયાપાડા તાલુકાના કોલીવાડા ગામ ની આંગણવાડી નું મકાન જર્જરીત હાલતમાં.
દેડીયાપાડા તાલુકાના કોલીવાડા ગામ ની આંગણવાડી નું મકાન જર્જરીત હાલતમાં. ચોમાસા દરમિયાન વરસાદી પાણી અંદર વહી આવે છે. કર્મચારીઓ ના…
*📌ચોટીલામાં રોપ-વે પ્રોજેક્ટનો માર્ગ મોકળો…* રોપ-વે વિવાદમાં હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય… રોપ-વે કામગીરી પર રોકની માંગની અરજી ફગાવી…
