કોંગ્રેસ તેના 40થી વધુ ધારાસભ્યોને જયપુર મોકલ્યા છે. તો ત્રીજા તબક્કામાં પણ અન્ય ધારાસભ્યોને જયપુર મોકલવામાં આવ્યા. અમદાવાદ એરપોર્ટથી બ્રિજેશ મેરજા, મહેશ પટેલ, કાંતિ ખરાડા સહિતના ધારાસભ્યો જયપુર જવા રવાના થયા. બ્રિજેશ મેરજાએ કહ્યું કે અમારા બધા ધારાસભ્યો એક રહે તે માટે જયપુર જઇ રહ્યા છીએ મહેશ પટેલે કહ્યું કે અમે મતદારો વિશ્વાસ નહીં તોડીએ. છાશ રોટલી ખાઈશું પણ ભાજપમાં નહીં જઈએ
Related Posts
ગોધરા તાલૂકાના ગઢચુંદડી ગામ પાસેથી જુની રદ થયેલ નોટો સાથે ચાર ઇસમો ઝડપાયા
ગોધરા તાલૂકાના ગઢચુંદડી ગામ પાસેથી જુની રદ થયેલ નોટો સાથે ચાર ઇસમો ઝડપાયા પંચમહાલ, જૂની રદ થયેલી નોટોનૂ ભૂત ધુણવાનુ…
નર્મદા જિલ્લામાં રાજપીપલાની વડીયા પ્રાથમિક શાળા ખાતેથી ગુજરાત પોષણ અભિયાનનો પ્રારંભ
પોષણ અભિયાન અંતર્ગત દત્તક લેનાર પ જેટલાં પાલકવાલીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું મુખ્યમંત્રી વિજ્યભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ બાળકો,…
*સતત 8માં વર્ષે જામનગરના મહિલા કોર્પોરેટર સહિત બહેનો સરહદ પરના જવાનોને મોકલશે રાખડીઓ*
ટોપ નાની લાઈનમાં એક રાખી ફૌજી કે નામ કાર્યક્રમ હેઠળ હેડીગ *સતત 8માં વર્ષે જામનગરના મહિલા કોર્પોરેટર સહિત બહેનો…
