Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*એરફોર્સ કમાન્ડિંગ-ઇન ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડનો ચાર્જ સંભાળતા એર માર્શલ શિવાનંદ*

કાસગંજમાં એક માતાએ પોતાના પુત્રને ઝેર આપ્યું .

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

*રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી*

*આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં પકડાયેલા પાલિકાના ઈજનેર રાજેશ પટેલને બે દિવસના રિમાન્ડ*

સુરત:કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર રાજેશ પટેલને એસીબીની ટીમ ગુરૂવારે સવારે ઊંચકી લાવી હતી. લાંચીયા મદદનીશ ઈજનેરની પાસેથી 84 લાખથી વધુની…

*નરહરિભાઈને ઉંટિયું બનાવી ભાજપ રાજ્યસભા જીતવા માંગે છે*

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પાટીદારને ટિકિટ આપવામાં કોંગ્રેસના ધારાસભ્યોએ માંગણી કરી હતી. પરંતુ ટિકિટ ના આપતા કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યોમાં અસંતોષની લાગણી…

નર્મદા સુગર ધારીખેડા સુગરની એપ્રિલમાં યોજાનારી ચૂંટણી વિધાનસભાની ચૂંટણી જેવો જંગ ખેલાશે ?

14 બેઠકો ઉત્પાદકો અને 1 બેઠક બિન ઉત્પાદક મળી કુલ 15 બેઠકો માટે યોજાનારી નર્મદા સુગરની ચૂંટણી. ચૂંટણી જીતવા સહકારી…

ચાલુ માસના ત્રીજા સપ્તાહના અંતિમ ચરણમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતની મુલાકાત દરમિયાન કેવડીયા કોલોની ખાતે વિવિધ પ્રવાસન પ્રકલ્પોના લોકાર્પણના સંભવતઃ કાર્યક્રમને અનુલક્ષીને મુખ્ય સચિવશ અનિલ મુકીમે કેવડીયા કોલોનીની લીધેલી મુલાકાત

જંગલ સફારી પાર્ક, કેકટસ ગાર્ડન, કેકટસ ટ્રેઇલ, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, એકતા મોલ, ચિલ્ડ્રન- ન્યુટ્રીશન પાર્ક, એકતા ગ્લોબ ગાર્ડન વગેરેની…

વડાપ્રધાનના હસ્તે ક્રુઝ બોર્ડના લોકાર્પણ માટે નર્મદા નિગમના ચેરમેન રાજીવ ગુપ્તા અધિકારીઓ સાથે મહત્વની મિટિંગ કરી ચર્ચા કરી.

બીજે દિવસે પણ છ કિમીનો ફેરો ફરતી ફેરીબોટ નું ફરી એકવાર ટેસ્ટિંગ કરાયું 21મીએ વડાપ્રધાન આ બોટમાં બેસીને જળમાર્ગે નો…

રાજપીપળામાં લીમડાચોક ખાતે ભાથીજી દાદા નુ મંદિર પાસે દીવાલને અડીને લાઈટ નો થાંભલો પર જોખમી જંગલ લબડતા છુટા વીજવાયર.

દર્શને આવતા ભક્તોનો તેમજ લગ્ન પ્રસંગે આવતાં ગામના લોકો માટે વીજ કરંટ લાગવાનો ભય. તંત્રની બેદરકારી સામે રહીશોમાં રોષ. રાજપીપળા,તા.13…