Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

*બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ*

*​દલિત અધિકાર સંઘના પ્રમુખ જીતેશભાઈ વાઘેલાએ પાટણની લીધી મુલાકાત*

*એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ*

*કોરોના સામે જંગ આજે ભારતમાં છે ‘જનતા કર્ફ્યૂ સમગ્ર દેશ સૂમસામ છે* *આજે આખું ગુજરાતમાં થંભી ગયું જનજીવન જનતા કર્ફ્યુનું પાલન કરી રહ્યા છે લોકો. – વિનોદ મેઘાણી.

*કોરોનાના કારણે દેશમાં વધુ એક વ્યક્તિનું મોત કુલ 347 લોકો ઝપેટમાં* બિહારના પટનામાં કોરોના વાઈરસના કારણે એક વ્યક્તિનું મોત થયું…

આજે વર્લ્ડ વોટર ડે જાણો આ દિવસ ની શરૂઆત ક્યારે અને કોણે કરી અને પાણી પીવાના ફાયદા . સ્વપ્નીલ આચાર્ય

આજે વર્લ્ડ વોટર ડે (22 માર્ચ)એ યુએનનો વાર્ષિક પાલન દિવસ છે જે ફ્રેશ પાણીના મહત્વને પ્રકાશિત કરે છે. આ દિવસનો…

એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં – દલપતભાઈ સાસીયા

એસટી ગીતામંદિર સંપૂર્ણપણે બંધ હાલતમાં. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસના ફેલાવાથી રોકવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કરફ્યુનો ચુસ્તપણે…

આજે 21 માર્ચ વિશ્વ વન દિવસ…

રાજ્યના 43% જંગલ પૈકી નર્મદામાં 52% વૃક્ષો આચ્છાદિત જંગલોને પ્રવાસ-પર્યટન ના કેન્દ્રો બનાવાયા. નર્મદા જિલ્લાના જંગલ વિસ્તારની પ્રાકૃતિક સ્થળ, પર્યટન…

નર્મદામાં ચકલીઓની સંખ્યા વધી, લોકજાગૃતિ ને કારણે ચકલીઓને સંખ્યામાં વધારો થયો.

નાંદોદ તાલુકાના નાનકડા તરસાલ ગામના પક્ષીપ્રેમી આદિવાસી બાબુભાઈ તડવીના આ નિધન પછી તેના માળાઓ સૂના પડ્યા, ઘટતી જતી ચકલીઓની સંખ્યા…

ગુજરાતના ચાર મહાનગરો થશે લોકડાઉન સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ લોકડાઉન 25 માર્ચ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય.

ગુજરાત સરકારની બેઠકમાં લેવાયો નિર્ણય કોવિડ 19ને પગલે એપેડેમિક ડીસીઝ એક્ટ લાગુ મહાનગરોમાં એપેડેમિક ડીસીઝ એક્ટ 1987 એક્ટ જાહેરનામા ભંગ…

કોરોના કેહર નહિ મેહર છે શિલ્પા શાહ – ડીરેક્ટર ઇન્ચાર્જ HKBBA કોલેજ

હું એવું માનું છું કે માતા-પિતા, શિક્ષકો, વડીલો દરેકની બાળકોને શીખવાડવાની એક રીત હોય છે અને દરેક રીતમાં મૂળભૂત તફાવત…

બ્રેકિંગ ન્યૂઝ: ગાંધીનગરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો. અમદાવાદ સિવિલ ટ્રાન્સફર કરાયા,ગુજરાતમાં કોરોનાનાં કુલ 13 પોઝિટિવ કેસ નોંધાયા

બ્રેકિંગ ન્યૂઝ: ગાંધીનગરમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ નોંધાયો 13મી તારીખે દુબઇ ગયા હતા વ્યકિત 16મી તારીખે પરત ફરતાં કરાઇ સારવાર…