Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*BIG BREAKING NEWS.▪️કન્ટેનમેન્ટ ઝોનનું નવું લિસ્ટ બહાર પડ્યું.*

💥 *BIG BREAKING NEWS* *▪️કન્ટેનમેન્ટ ઝોનનું નવું લિસ્ટ બહાર પડ્યું…* *▪️તમારા જિલ્લાના કયાં તાલુકા અને ગામ કન્ટેનમેન્ટ ઝોન માં આવ્યા…

અમદાવાદ શહેરના લાંભા વૉડૅના સામાજિક કાર્યકર વાઘેલા ધર્મેન્દ્રભાઈ અને સોલંકી હરિશભાઈ દ્રારા રાશનકિટ અને શાકભાજીનું વિતરણ કરવામાં આવ્યું.

અમદાવાદ શહેરના લાંભા વૉડૅના સામાજિક કાર્યકર વાઘેલા ધર્મેન્દ્ર ભાઈ અને સોલંકી હરિશભાઈ દ્રારા જરૂરિયાતમંદ પરિવારને 350 થી વધુ રાશનકિટ અને…

જિંદગી સતત પસંદ-નાપસંદ માર્ગ પર ચાાલે છે. માણસજાત ભગવાન બદલતા ખચકાટ નથી, તો ઇન્સાન ક્યા ચીજ હૈ…. Deval Shastri

માણસ અને સંજોગો અનુકૂળ હતાં, તો બધી બાબતો પસંદ હતી. જે વસ્તુ કે વિચાર માટે જન્મજાત નફરત હતી તે પણ…

કલાઇઇઇ…કરા લો….કલાઇઇઇ…પચાસ પંચોતેર વરસ પહેલાં.

કલાઇગરો મહોલ્લામાં બૂમો પાડતા આવે અને ત્યારે પીત્તળના વાસણો પર ટીનનો ઢોળ ચડાવવાના આવતો. તાંબા પીત્તલના વાસણોમાં ખોરાક રાંધવાના આવતો…

જરા વિચારજો. સ્વદેશી ધમણ-1 (વેન્ટિલેટર) ફેલ,સ્વદેશી અને આત્મનિર્ભર ભારત શબ્દને હળવા અને હલકા ન બનવા દઈએ.

આજે જાગતાંવેંત વોટ્સએપમાં એક છાપાંનું કટિંગની ઇમેજ આવી, જેમાં લખ્યું હતું કે *સ્વદેશી* ધમણ-1 (વેન્ટિલેટર) ફેલ, પછી અંદર વાંચતા જણાયું…

એક ગરીબને પૂછો લોકડાઉન-4 તેનાં માટે કેટલુ ભૂખમરી અને મહામારી કરનારું હશે?કેવી રીતે ગરીબ તેનાં પરિવારનું આવનાર 14 દિવસ ભરણ-પોષણ કરશે.- પ્રશાંત ભટ્ટ.

મીડિયા દ્વારા મોટા શહેરોમાં મોટા લોકો જેની પાસે પૈસાની બચત છે અને ઘરમાં અનાજ પણ છે.તેવાં લોકોનાં સ્ટેટમેન્ટ કેટલાં કારંગત…