Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

તારી મનગમતી સીરીયલ, આજે ફરી જોવા ન મળી. કાલે વ્હેલા ઉઠવા થોડું, સુવાનો ટાઈમ થયો મમ્મી.- પૂજન મજમુદાર.

પ્રિયજનો, મા ની મહત્તાનો દિવસ આમતો આજે ઉજવાય છે પણ એ તો આ એક દિવસની ઉજવણી પણ ક્યાં માંગે છે?…

બૉલીવુડના મશહૂર સંગીતકાર વાજિદનું મોડીરાત્રે મૃત્યુ.

વાજિદ ખાન કોરોનાથી સંક્રમિત હતા.વાજિદ ખાનના મૃત્યુથી બોલીવુડમાં ગમનો માહોલ છે ત્યાંજ બૉલીવુડના સિતારા ટ્વિટ્ટર પર વાજિદ ખાનને શ્રદ્ધાંજલિ આપી…

ચોમાસુ નજીક આવતા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા તદ્દન હંગામી ધોરણે 9 નાયબ મામલતદારોની બદલી સાથે વધારાનો હવાલો સોંપાયો. નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાએ એક મામલતદાર તથા તાલુકાકક્ષાએ એક એમ કુલ 5 મામલતદારોની જગ્યા ભરાઈ

ખાલી પડેલી જગ્યાએ વધારાનો પણ હવાલો સોંપાયો. ચોમાસુ નજીક આવતાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર શરૂ કરવા તદ્દન હંગામી ધોરણે નર્મદાના…

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગામોના અસરગ્રસ્ત લોકોને તંત્ર દ્વારા થતી કનડગત દૂર કરવા તથા માંગણીઓ પૂરી કરવા બાબતે પત્ર લખ્યો.

નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલ નવાગામ, લીમડી, વાગડીયા, કેવડિયા, ગોરા, કોઠી વગેરે ગામોના અસરગ્રસ્ત…

સ્ટેચ્યુ ઓફ યુનિટી 6 ગામ વિરોધ: કોંગ્રેસ મહામંત્રી ડિટેઈન, મહિલાઓ ઉતરી રસ્તા પર.

આદિવાસીઓના આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરાયુ જિલ્લામાં એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ કાફલો ખડકી…

સ્ટેચ્યુ ઓફ યુનિટીના આદિવાસીઓ માટે સી.એમ.રુપાણીને સંબોધતો એક પત્ર લખ્યો. રક્ષક બની રહ્યા છે ભક્ષક આદિવાસીઓને ન્યાય આપો-પરેશ ધાનાણી.

કોંગ્રેસના ધારાસભ્યની રજૂઆતને જો હકારાત્મક નિર્ણય સરકાર દ્વારા જો યોગ્ય સમયમાં નહીં કરવામાં આવે તો રાજ્યના તમામ આદિવાસી સંગઠન ગાંધીજીના…

રાજપીપળા કોવિદ હોસ્પિટલમાંથી કોરોનાના બે પોઝીટીવ 10 દિવસમાં દર્દીઓ સાજા થતાં તેમને આજે રજા અપાઈ.

કોરોના સામે જંગ જીતનાર બે યોદ્ધાઓ મેડિકલ સ્ટાફ દ્વારા પુષ્પવર્ષા થી તાળીઓથી સ્વાગત કરાયું. નર્મદામાં અત્યાર સુધીમાં કુલ 15 દર્દીઓ…