સમગ્ર વિશ્વમાં 31st May ને વિશ્વ તંબાકુ નિષેધ દિવસ સ્વરૂપે બનાવવામાં આવે છે. તંબાકુ થી રોજ 3000 થી ૪૦૦૦ જીવન નષ્ટ થાય છે. વોઇસ ઓફ ટોબેકો victims (VOTV) ના પેટન થતા કેન્સર સર્જન ડોક્ટર ટી.પી. શાહુ નું કહેવું છે કે વિશ્વમાં કાર્ડિયોવૅસ્ક્યુલર થી થનારા મોત અને અક્ષતા ને અટકાવવા માટે તંબાકુ પર પ્રતિબંધ સૌથી કારગર ઉપાય છે. તંબાકુ સેવન કરનાર વ્યક્તિને હૃદયરોગની સંભાવના વધી જાય છે…. ચિત્ર દ્વારા સુંદર મેસેજ create કરનાર રાજેશ બારૈયા (આર્ટિસ્ટ) ને અભિનંદન….
Related Posts
गीर सोमनाथ के तलाला में सुबह 6 बजे करीब महसूस किया गया 4 की तीव्रता का भूकंप का झटका।
અમદાવાદ મા વધુ એક યુવા ફોટો જનાઁલિસ્ટ રજનીકાંત ગોહિલ ને કોરોના ભરખી ગયો
અમદાવાદ મા વધુ એક યુવા ફોટો જનાઁલિસ્ટ રજનીકાંત ગોહિલ ને કોરોના ભરખી ગયો ગત સપ્તાહે ખોખરા મા રહેતા અને અનેક…
*પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી*
*પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ…
