સમગ્ર વિશ્વમાં 31st May ને વિશ્વ તંબાકુ નિષેધ દિવસ સ્વરૂપે બનાવવામાં આવે છે. તંબાકુ થી રોજ 3000 થી ૪૦૦૦ જીવન નષ્ટ થાય છે. વોઇસ ઓફ ટોબેકો victims (VOTV) ના પેટન થતા કેન્સર સર્જન ડોક્ટર ટી.પી. શાહુ નું કહેવું છે કે વિશ્વમાં કાર્ડિયોવૅસ્ક્યુલર થી થનારા મોત અને અક્ષતા ને અટકાવવા માટે તંબાકુ પર પ્રતિબંધ સૌથી કારગર ઉપાય છે. તંબાકુ સેવન કરનાર વ્યક્તિને હૃદયરોગની સંભાવના વધી જાય છે…. ચિત્ર દ્વારા સુંદર મેસેજ create કરનાર રાજેશ બારૈયા (આર્ટિસ્ટ) ને અભિનંદન….
Related Posts
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેવડીયા માં ચાલી રહેલી દેશના સુરક્ષા સેના અધિકારીઓની કોન્ફરન્સ ને સંબોધન કરવા ગુજરાત ની એક દિવસીય મુલાકાતે આવ્યા છે.
પ્રધાનમંત્રીશ્રી કેવડીયા જવા માટે અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યા ત્યારે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત જી ,મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ…
TETના સર્ટિફિકેટની સમય મર્યાદા વધારાઈ
TETના સર્ટિફિકેટની સમય મર્યાદા વધારાઈ કેન્દ્ર સરકારે સર્ટિફિકેટની સમય મર્યાદામાં વધારો કર્યો હવે 7 વર્ષને બદલે આજીવન રહેશે સર્ટિફિકેટની મર્યાદા…
*જામનગર ભરતીમાં થયેલી ગેરરીતિનો કોઈ જવાબ ન મળતા વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ આત્મવિલોપન ની ચીમકી*
જામનગર જિલ્લા પંચાયતની કચેરીમાં બે યુવાનો આત્મવિલોપન કરવા આવ્યા હતા. જેમની પોલીસે અટકાયત કરી છે. અટકાયત કરેલા યુવાનોએ આક્ષેપ કર્યો…
