સમગ્ર વિશ્વમાં 31st May ને વિશ્વ તંબાકુ નિષેધ દિવસ સ્વરૂપે બનાવવામાં આવે છે. તંબાકુ થી રોજ 3000 થી ૪૦૦૦ જીવન નષ્ટ થાય છે. વોઇસ ઓફ ટોબેકો victims (VOTV) ના પેટન થતા કેન્સર સર્જન ડોક્ટર ટી.પી. શાહુ નું કહેવું છે કે વિશ્વમાં કાર્ડિયોવૅસ્ક્યુલર થી થનારા મોત અને અક્ષતા ને અટકાવવા માટે તંબાકુ પર પ્રતિબંધ સૌથી કારગર ઉપાય છે. તંબાકુ સેવન કરનાર વ્યક્તિને હૃદયરોગની સંભાવના વધી જાય છે…. ચિત્ર દ્વારા સુંદર મેસેજ create કરનાર રાજેશ બારૈયા (આર્ટિસ્ટ) ને અભિનંદન….
Related Posts
ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ૫૦૦થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
*ધન્વતરી કોવીડ હોસ્પિટલમાં ભારતીય નૌકાદળના ૭૧ મેડિકલ ઓફિસર- પેરા-મેડિકલ સ્ટાફ દર્દીઓની સેવામાં જોડાયા* *****ધન્વન્તરી કોવીડ હોસ્પિટલમાં ૫૦૦થી વધુ દર્દીઓ સારવાર…
તમને પણ મળી શકે છે સ્કોલરશીપ. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો.
ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. માનનિય પ્રધાનમ્ંત્રી શ્રી નરેંદ્ર્ભાઇ મોદી એ સ્કોલરશિપ યોજના…
સુરત શહેરમાં 4 થી વધુ લોકો ભેગા નહી થઈ શકે
સુરત શહેરમાં 4 થી વધુ લોકો ભેગા નહી થઈ શકે સુરત શહેરમાં ફેલાતા કોરોના વાયરસને લઈને પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર…
