સમગ્ર વિશ્વમાં 31st May ને વિશ્વ તંબાકુ નિષેધ દિવસ સ્વરૂપે બનાવવામાં આવે છે. તંબાકુ થી રોજ 3000 થી ૪૦૦૦ જીવન નષ્ટ થાય છે. વોઇસ ઓફ ટોબેકો victims (VOTV) ના પેટન થતા કેન્સર સર્જન ડોક્ટર ટી.પી. શાહુ નું કહેવું છે કે વિશ્વમાં કાર્ડિયોવૅસ્ક્યુલર થી થનારા મોત અને અક્ષતા ને અટકાવવા માટે તંબાકુ પર પ્રતિબંધ સૌથી કારગર ઉપાય છે. તંબાકુ સેવન કરનાર વ્યક્તિને હૃદયરોગની સંભાવના વધી જાય છે…. ચિત્ર દ્વારા સુંદર મેસેજ create કરનાર રાજેશ બારૈયા (આર્ટિસ્ટ) ને અભિનંદન….
Related Posts
મુખ્ય સમાચાર.
*ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા કરી રદ્દ* અમદાવાદમાં રથયાત્રા કાઢવા મામલે રોક લગાવી છે. વાઇરસની મહામારીના કારણે વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ ભગવાનની ૧૪૩મી રથયાત્રાને…
*📌ભરૂચ: અંકલેશ્વરનાં પીરામણ ગામનાં અન્ડર બ્રિજમાં એસટી બસ ફસાઈ*
*📌ભરૂચ: અંકલેશ્વરનાં પીરામણ ગામનાં અન્ડર બ્રિજમાં એસટી બસ ફસાઈ* બસમાં ફસાયેલા મુસાફરોને પાલિકાનાં સભ્ય નિલેશ પટેલે રેસ્ક્યુ કર્યા …
ગુજરાતમાં કોરોના બ્લાસ્ટગુજરાતમાં કોરોનાના નવા 1069 કેસ નોંધાયા.
ગુજરાતમાં કોરોના બ્લાસ્ટગુજરાતમાં કોરોનાના નવા 1069 કેસ નોંધાયાકોરોનાથી રાજ્યમાં એકનું મોતસૌથી વધુ અમદાવાદમાં 559 કેસ નોંધાયાસુરતમાં 164, વડોદરામાં 67, રાજકોટમાં…
