Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*BLO મતદારો માટે ચૂંટણી પંચનું જીવંત પ્રતિબિંબ છે: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર*

*રાજ્યમાં ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ બની સજ્જ*

*સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી*

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

થોડું મમ્મી જેવુ તો ફિલ આપો સાહેબ ક્લાસમાં આવો ત્યારે સ્માઈલ આપો સાહેબ.

થોડું મમ્મી જેવુ તો ફિલ આપો સાહેબ ક્લાસમાં આવો ત્યારે સ્માઈલ આપો સાહેબ તમને ગમતા રસ્તે એને હન્કારીશું અમને ગમતા…

🚨🚨મણિનગર આવકાર હોલ નજીક અસામાજિક તત્વોની સામસામે મારામારી

🚨🚨મણિનગર આવકાર હોલ નજીક અસામાજિક તત્વો ની સામસામે મારામારી તીક્ષ્ણ હથિયારો વડે એકબીજા પર કરાયો હુમલો બન્ને પક્ષે મહામારી મા…

રાજપીપળામાં ધોળે દિવસે નાણાની ચલઝડપ. અજાણ્યા ચોરી ઇસમે મહિલાની થેલી કાપીને તેમાંથી પર્સ તફડાવ્યું.

પર્સમાં રોકડા રૂ. 9000/- તથા અસલ ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ, પાસબુકની ચોરીની ફરિયાદ. બેન્કમાંથી પેન્શનના ઉપાડેલા નાણા મહિલાએ ગુમાવ્યા. રાજપીપળા, તા.5 રાજપીપળામાં…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 11 કેસ પોઝિટિવ આવતા ફફડાટ

11પૈકી નાંદોદ તાલુકામા -04,ગરુડેશ્વર તાલુકામા -02, સાગબારા તાલુકામા -01,અને ડેડીયાપાડા તાલુકા મા -02કેસ.અને રાજપીપલા મા -02કેસ પોઝિટિવ આવ્યા છે .…

સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા બંધ કરાયા.

નર્મદા ડેમમાં એવરેજ ૭૦ હજાર ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૪૬,૬૦૦ ક્યુસેક જેટલો પાણીનો આઉટફલો શનિવારે સાંજે ૪=૦૦ કલાકે નર્મદા ડેમની…

શિક્ષક દિનને સમર્પિત…ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક..છેલ્લા 18 વર્ષથી ગરીબ પરિવારના અંદાજે 400 બાળકને ભણાવતા અનોખા શિક્ષકની કહાની..*

*શિક્ષક દિનને સમર્પિત…ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક..છેલ્લા 18 વર્ષથી ગરીબ પરિવારના અંદાજે 400 બાળકને ભણાવતા અનોખા શિક્ષકની કહાની..*આણંદના નીતિનભાઈ પ્રજાપતિ વંચિત…

ઉપરવાસના બંઘો સાથેના સમયસર સંકલન તથા સરદાર સરોવરના સુવ્યવસ્થિત સંચાલનથી ભરૂચમાં પૂરની મોટી હોનારત થતી અટકી -સરદાર સરોવર નર્મદા નિગમ

તાજેતરમાં તા.૨૯ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર વચ્ચે સરદાર સરોવર ડેમના દરવાજા થકી હેઠવાસમાં પાણી છોડવાના સરદાર સરોવર નર્મદા નિગમના વ્યવસ્થાપન અંગેસરદાર…

કેન્દ્રીય મંત્રી પી.સી. સારંગીજી સાથે મુલાકાત કરતા રાષ્ટ્રીય કામધેનુ આયોગનાં અધ્યક્ષ ડો. વલ્લભભાઈ કથીરીયા.

ગાય આધારીત ઉદ્યોગો, પંચગવ્ય પ્રોડકટસને પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું સ્વરૂપ આપવામાં આવે અને આ અંગેના તમામ સરકારી ફાયદાઓ આપવામાં…

*બાળકોના ભાવિ અને શિક્ષાની ચિંતાને ધ્યાનમાં લેતા વાર્ષિક ફીમાં 25% ની રાહત આપવાનો નિર્ણય લેતી વાડજની નિમા વિદ્યાલય*

અમદાવાદ: હાલ કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ છે લોકડાઉન થયું અને ફરી અનલોક પણ આવ્યું રોજગાર, આર્થિક મંદીની લોકોને…