Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

કાસગંજમાં એક માતાએ પોતાના પુત્રને ઝેર આપ્યું .

ગાંધીનગર ખાતે ભારતીય તટરક્ષક સ્વર્ણિમ જયંતી સર્કલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું ઉદ્ઘાટન

*રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી*

*શહેરી વિકાસ મંત્રી અને સાંસદના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ. 2 કરોડના અદ્યતન CO₂ લેઝર મશીનનું કરાયું લોકાર્પણ*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ*

ફેશન વીક 2026 સીઝન 3.0ના ભવ્ય આયોજન સાથે.. ભારતના ફેશન જગતનું ધ્યાન મેગા સીટી અમદાવાદ તરફ અકર્ષાયું.

ગુજરાત સરકાર શ્રી અને ખાંડ નિયામક શ્રી ના તઘલખી નિણઁયો સામે દક્ષિણ ગુજરાત ના ખાંડ ઉધોઁગ માંથી લોકશાહી ખતમ થાય તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટે મા ભૂતપૂર્વ સાંસદ કનકસિંહ માંગરોલા ના પુત્ર વિક્રમસિંહ માંગરોલા દ્વારા પિટિશન દાખલ.

ગુજરાત ૧૭/ ૦૩ / ૨૦૨૦ – [ ] ગુજરાત વિધાનસભા ગુજરાત સહકારી મંડળીઓ ના અધિનિયમ-1961-62ની કલમ 74સી મા ફેરફારો કરી…

કોરોના એપિડેમિક – આઘાત તેવો પ્રત્યાઘાત વિશ્ર્વના લોકો વાર્યા નહીં વળે પરંતુ હાર્યા વળશે કોરોનાથી ડરવાની નહીં પરંતુ સાવચેતીની જરૂર છે. – અતુલકુમાર વ્રજલાલ શાહ, સીએ

કોરોના વાઈરસને કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના 16 માર્ચ, 2020 ના રિપોર્ટ મુજબ 1,67,511 લોકોને અસર થઈ છે અને તેમાંથી 6606…

દેડીયાપાડા માર્કેટ યાર્ડ ( એ .પી .એમ .સી ) આવતીકાલથી તા ,૧૮ /૩/૨૦૨૦ થી ૩૧ /૦૩ ૨૦૨૦ માર્કેટ યાર્ડ બન્ધ રહેશે ,

દેડીયાપાડા માર્કેટ યાર્ડ વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા રાજપીપલા તા , 17 કોરોના વાઇરસ ચાઈના બાદ સમગ્ર વિશ્વના દેશોને બાનમાં…

નર્મદામાં બાંધકામ શ્રમયોગી ના બાળકોને ઉચ્ચ શિક્ષણ સહાય યોજના નો લાભ મળશે.

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા શ્રમિકોના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે અપાતી શિક્ષણ સહાયનો લાભ લેવા અનુરોધ.…

કોરોના વાયરસને પગલે રાજપીપળામાં ભરનાર ચૈત્ર નવરાત્રીનો કાલિકા માતાનો મેળો રદ કરાયો.

વ્યાપક જનહિતમાં લેવાયેલો નિર્ણય. રાજા રજવાડા સમયે નિયમિત રીતે ભરાતો આ મેળો આ વર્ષે કોરોના ના કારણે નહીં ભરાઈ. રાજપીપળા,…

નર્મદા જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નહીં.

કોરોનાના વાયરસને અનુલક્ષીને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા – કોલેજ, આંગણવાડી, સિનેમાઘરો, સ્વિમિંગ પૂલ, ટ્યુશન ક્લાસ વગેરે બંધ કરાવ્યા.…

બળાત્કારના કેસમાં જીતનગર જેલમાં રાખેલ બીજો કેદી 18મીમાર્ચે પોલીસ જાપ્તા હેઠળ ધોરણ12ની પરીક્ષા આપશે.

રાજપીપળાની એડીશનલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ કોર્ટે પરીક્ષા આપવા માટે આપી ખાસ પરવાનગી. 18 મી માર્ચે એક દિવસ માટે પરોલ પર…

એક માતાનું અસ્તિત્વ ઓગળી ગયું ! ✍🏻તૃપ્તિ ત્રિવેદી…તૃપ્ત

વાતો ભલેને મજાકમાં કરી પરંતુ જે ઈરાદાથી કરી જે કટાક્ષથી કરી એના ઘા દિલમાં ઊંડે સુધી ઘર કરી ગયા છે.…