Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ તા.૧૯ માર્ચના રોજ જામનગરની મુલાકાતે*

*જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ*

*આહિર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા રાજય મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો.* 

*અમદાવાદમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા મહિલા રમતવીરોનું ભવ્ય સન્માન કરાયું*

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*અહેમદ પટેલની 400 કરોડના હવાલા કૌભાંડમાં આઈટી કરશે પૂછપરછ*

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને…

*દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન*

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને ડરાવી ધમકાલી અને લાલચ આપીને…

*કોર્પોરેશની બેઠકમાં હોબાળો ભેદભાવ ભરેલી નીતિથી લોકશાહીનું ખૂન મેયર*

અમદાવાદ કોર્પોરેશની મળેલી બજેટની બેઠકમાં વિપક્ષે હોબાળો કરતા બોર્ડ બેઠકને વહેલી સંકેલી લેવાઇ. વિપક્ષનો આક્ષેપ છે કે મેયર દ્વારા ભેદભાવની…

વરિયાળી; મુખવાસ રૂપે એક સ્વાદિષ્ટ અને અદભૂત પરિણામદાયી ઔષધી

વરિયાળીને ભારતમાં કોણ નહી ઓળખતું હોય?આપણા દેશમાં તે એક સર્વાધિક લોકપ્રિય મુખવાસ છે..અલબત્ત અનેક ઔષધીય ગુણો ધરાવતી હોવા છતાં ઔષધ…

*સરકારે પ્લાષ્ટિક પાર્ક બનાવવાની કરેલી જાહેરાત માત્ર કાગળ પર*

રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક બનાવવાની જાહેરાત તો મોટા ઉપાડે કરવામાં આવી હતી. પરંતુ આ પ્લાસ્ટિક પાર્ક ફક્ત કાગળ…

*કોર્ટમાં પહોંચેલા પતિ-પત્નીના ઝઘડામાં હંમેશા સંતાનો જ પિલાઈ છે: સુપ્રીમ કોર્ટ*

સુપ્રીમ કોર્ટે છૂટાછેડાના એક કેસમાં સુનાવણી દરમિયાન તારણ કાઢ્યું છે કે, કસ્ટડીની લડાઈમાં નુકશાન હંમેશા બાળકોનું જ થાય છે. કોર્ટે…

*24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન*

અમેરિકાના દરેક રાષ્ટ્રપતિ માટે એરફોર્સ વન એરોપ્લેન હંમેશા એક્શન મોડમાં હોય છે. હાલમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. જે એરફોર્સ…

*કર્ણાટકનું કોકડું ફરી એક વાર ગૂંચવાયું, CM યેદિયુરપ્પાથી ભાજપના જ 25 ધારાસભ્યો નારાજ*

કર્ણાટકમાં ફરી એક વાર રાજકીય ખેંચતાણ સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, હાલમાં કર્ણાટક ભાજપના લગભગ 20-25 ધારાસભ્યો…

*દેશમાં એનઆરસી લાગુ થશે તો તે માત્ર હિંદુ- મુસ્લિમો જ નહીં આદિવાસીઓને પણ પ્રભાવિત કરશે*

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડતાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સીએએ અને એનઆરસી બંને અલગ…