સુરતઃઆવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા દસ દિવસ અગાઉ કુબેરજી ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં આજે અધિકારીઓ જ્યારે ભાગીદાર જયંતિ પટેલનું સ્ટેટમેન્ટ લઇ રહ્યા હતા ત્યારે તેમને હ્રદય રોગનો હુમલો થતાં તેમને ચાલુ સ્ટેટમેન્ટમાં હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી પુત્ર સન્ની પટેલે આવકવેરા અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે સ્ટેટમેન્ટ દરમિયાન ભારે દબાણ કરવામાં આવ્યુ હતુ. જેથી તબિયત બગડી હતી
Related Posts
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
· *મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય*· *મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને રાહત આપતો મહત્વપૂર્ણ…
*📌વડોદરાના યુવાનનીં બેંગ્લોરમાં છરીનાં ઘા મારી હત્યા કરાઇ* રેવા યુનિવર્સિટીમાં યોજાયેવી ફેરવેલ પાર્ટીમાં કરાઇ હત્યા પરિજનોને ઘટના અંગે જાણ…
*1 જુલાઈ, 2024થી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થશે.*
*1 જુલાઈ, 2024થી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થશે.* કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શનિવારે આ અંગેની સૂચના જારી કરવામાં…
