સુરતઃઆવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા દસ દિવસ અગાઉ કુબેરજી ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં આજે અધિકારીઓ જ્યારે ભાગીદાર જયંતિ પટેલનું સ્ટેટમેન્ટ લઇ રહ્યા હતા ત્યારે તેમને હ્રદય રોગનો હુમલો થતાં તેમને ચાલુ સ્ટેટમેન્ટમાં હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી પુત્ર સન્ની પટેલે આવકવેરા અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે સ્ટેટમેન્ટ દરમિયાન ભારે દબાણ કરવામાં આવ્યુ હતુ. જેથી તબિયત બગડી હતી
Related Posts
31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે.
31 ડિસેમ્બર બાદ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈ નિર્ણય લેવાશે. 31 ડિસેમ્બર બાદ રિવ્યૂ…
*📍આ વખતે ભાજપનાં ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ જોખમમાં.*
*📍આ વખતે ભાજપનાં ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ જોખમમાં.* લોકસભા ચૂંટણીમાં ભાજપ મોટા બદલો લેવા તરફ આગળ વધી રહ્યું છે…
ઓલપાડની ઉમરા પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉમળકાભેર ઉજવવામાં આવ્યો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની ઉમરા પ્રાથમિક શાળાનો…
