સુરતઃઆવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા દસ દિવસ અગાઉ કુબેરજી ગ્રુપ પર પાડવામાં આવેલા દરોડામાં આજે અધિકારીઓ જ્યારે ભાગીદાર જયંતિ પટેલનું સ્ટેટમેન્ટ લઇ રહ્યા હતા ત્યારે તેમને હ્રદય રોગનો હુમલો થતાં તેમને ચાલુ સ્ટેટમેન્ટમાં હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી પુત્ર સન્ની પટેલે આવકવેરા અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે સ્ટેટમેન્ટ દરમિયાન ભારે દબાણ કરવામાં આવ્યુ હતુ. જેથી તબિયત બગડી હતી
Related Posts
*સમાજને આપ્યો અનેરો સંદેશ: કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિની સરાહનીય પહેલ. પોતાની કમ્પનીમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન*
*સમાજને આપ્યો અનેરો સંદેશ: કોરોનાની ચેન તોડવા ઉદ્યોગપતિની સરાહનીય પહેલ. પોતાની કમ્પનીમાં જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન* રાજકોટ: કોરોનાની ચેન તોડવા…
*દિવાળીમાં આવી જશે દુનિયાનું સૌથી ફાસ્ટ નેટવર્ક JIO 5G! ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરમાં ફેલાઈ જશે* 2 લાખ કરોડનું રોકાણ રિલાયન્સ…
ઉત્તરાખંડ હોનારતમાં મોતનો આંકડો 15 પર પહોંચ્યો, 170 લોકો લાપતા
ઉત્તરાખંડ હોનારતમાં મોતનો આંકડો 15 પર પહોંચ્યો, 170 લોકો લાપતા દેવભૂમિ ઉત્તરાખંડમાં થયેલ હોનારતમાં ચામોલીમાં મોટું નુકસાન થયું હતું. પાણીના…
