Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

*ઈન્ટરનેટ વાપરવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર નથીઃ કેન્દ્ર સરકાર*

નવી દિલ્હી જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઈન્ટરનેટ સુવિધા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કેન્દ્રીય સંદેશવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે…

તિલકવાડા તાલુકાના પહાડ ગામે આવેલ નદીના પુલ પરથી પસાર થતી ટ્રક પલ્ટી ખાઇ જતા અકસ્માતમાં ટ્રક ચાલકને ગંભીર ઈજા.

પરચુરણ સામાન ભરીને જતી ટ્રકના સામાન તથા ટ્રકને ભારે નુકસાન. તિલકવાડા તાલુકાના પહાડ ગામે આવેલ નદીના પુલ પરથી પસાર થતી…

નાંદોદ તાલુકાના ભુછાડ ગામના આદિવાસી નું સીકલસેલ એનિમિયાની બીમારીથી મોત.

દર્દીએ ભરૂચ થી સુરત ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. નર્મદામાં આદિવાસીઓમાં જોવા મળતા સિકલસેલનું પ્રમાણ વધ્યું. એસ્પીરેશન ડીસ્ટ્રીક નર્મદાના આદિવાસી…

*સુરતમાં પર્દાફાશ આયુર્વેદિક ઔષધીના નામે ચાલતા નશીલા પદાર્થના વેપલાનો*

સુરત જિલ્લામાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થની ગોળીઓના જથ્થા સાથે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જિલ્લાના બારડોલી અને તાતીથૈયામાં નશીલી…

*પીએમ મોદીએ સુરતની શાળામાં સુવિધાઓનો ઉલ્લેખ કર્યો*

NRPને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે રાજ્યસભામાં નરેન્દ્ર મોદીએ ચર્ચા હાથ ધરી અને તેમણે જે લોકો ઓરિસ્સાથી સુરત…

સાચા આદિવાસી અધિકારી બચાવો સમિતિ ગુજરાત સ્વાતંત્ર છાવણી ગાંધીનગર ખાતે નર્મદાના વધુ બે આદિવાસી નેતાઓએ હાજરી આપી આદિવાસીઓને સમર્થન કર્યું.

વસમા નાંદોદ તાલુકાના કોંગ્રેસના આદિવાસી ધારાસભ્ય પી.ડી.વસાવા અને મહિલા અગ્રણી ગોવાના પ્રભારી ડો.દર્શનાબેન દેશમુખે ગાંધીનગરની મુલાકાત લીધી. આદિવાસી નેતાઓને ડર…