નવી દિલ્હીઃકેન્દ્ર સરકાર ટૂંક સમયમાં એક રૂપિયાની કરન્સી નોટ જારી કરવાની છે. આ એક રૂપિયાની નવીનક્કોર નોટ નાણાં મંત્રાલય દ્વારા છાપવામાં આવશે. જોકે નોટબંધ પછી બાકી નોટ પણ રિઝર્વ બેન્ક દ્વારા જારી કરવામાં આવી હતી. આ નવી એક રૂપિયાની નોટમાં સૌથી ઉપર ભારત સરકાર લખેલું હશે, જ્યારે અન્ય નોટો પર ઉપરથી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા લખેલું હોય છે. નોટમાં નાણાં મંત્રાયલના સચિવ અતનુ ચક્રવર્તીના હસ્તાક્ષર હશે. અન્ય નોટોમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નરની સહી હોય છે
Related Posts
અમદાવાદના વિસત-કોબા રોડ પર આવેલ SMS હોસ્પિટલ ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો માનનીય નરહરિ અમીન દ્વારા કરાયો શુભારંભ
અમદાવાદના વિસત-કોબા રોડ પર આવેલ SMS હોસ્પિટલ ખાતે ગુજરાતમાં કોવિડ-૧૯ રસીકરણનો માનનીય નરહરિ અમીન દ્વારા કરાયો શુભારંભ.. અમદાવાદ: આજ રોજ…
માય ક્લિક. – જર્નાલિસ્ટ પંકજ આહીર.
માય ક્લિક. – જર્નાલિસ્ટ પંકજ આહીર.
જામનગર સ્થિત બાલાછડી સૈનિક સ્કૂલ ખાતે 72મા પ્રજાસત્તાક દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી
જામનગર સ્થિત બાલાછડી સૈનિક સ્કૂલ ખાતે 72મા પ્રજાસત્તાક દિવસના પર્વની ઉજવણી કરવામાં આવી. જામનગર: જામનગરમાં આવેલી બાલાછડી સૈનિક શાળા દ્વારા…
