જુમઈઃ જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારના કાફલા પર આજે ફરીથી હુમલો થયો છે. જુમઈથી નવાદા જતા સમયે તેમના કાફલા પર ઈંડા અને મોબિલ ઓઈલ ફેંકવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર, કનૈયા કુમાર પોતાની જન ગણ મન યાત્રા પર જુમઈ પહોંચ્યા હતા અને એક સભાને સંબોધન કર્યું હતું. બાદમાં જુમઈ પરિસદનમાં રાત્રી રોકાણ બાદ કનૈયા કુમારનો કાફલો આગળ વધ્યો હતો. તે જ્યારે મહિસૌરી બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો ત્યારે તેને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા લોકોએ કનૈયા કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેના કાફલા પર મોબિલ ઓઈલ ફેંક્યું હતું
Related Posts
58 વર્ષીય નર્સ ઉર્મિલાબેન પંચાલે કોરોનાના દર્દીઓની સારવાર કરવા સ્વૈચ્છિક નિવૃત્તિ ન લીધી.
સિવિલ હોસ્પિટલના 58 વર્ષીય નર્સ ઉર્મિલાબેન પંચાલે કોરોનાના દર્દીઓની સારવાર કરવા સ્વૈચ્છિક નિવૃત્તિ ન લીધી. પહેલા ઉર્મિલાબેન ને, પછી આખા…
*📍વડોદરા પોલીસ એક્શન મોડમાં: દારૂનાં દરોડા, મારામારી અને છેતરપિંડીના ગુનાઓમાં કડક કાર્યવાહી*
*📍વડોદરા પોલીસ એક્શન મોડમાં: દારૂનાં દરોડા, મારામારી અને છેતરપિંડીના ગુનાઓમાં કડક કાર્યવાહી* સંવાદદાતા- મનિષ કંસારા *વડોદરા:* શહેર પોલીસ કમિશનરની કચેરી…
*આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગરની મુલાકાતે* જીએનએ જામનગર: આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી…
