જુમઈઃ જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારના કાફલા પર આજે ફરીથી હુમલો થયો છે. જુમઈથી નવાદા જતા સમયે તેમના કાફલા પર ઈંડા અને મોબિલ ઓઈલ ફેંકવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર, કનૈયા કુમાર પોતાની જન ગણ મન યાત્રા પર જુમઈ પહોંચ્યા હતા અને એક સભાને સંબોધન કર્યું હતું. બાદમાં જુમઈ પરિસદનમાં રાત્રી રોકાણ બાદ કનૈયા કુમારનો કાફલો આગળ વધ્યો હતો. તે જ્યારે મહિસૌરી બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો ત્યારે તેને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા લોકોએ કનૈયા કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેના કાફલા પર મોબિલ ઓઈલ ફેંક્યું હતું
Related Posts
પ્રથમ સો શ્રેષ્ઠ યુનિવર્સિટીના ક્રમાંકમા કેવળ 81 મા ક્રમાંકે ભારતની એક માત્ર યુનિવર્સિટીને સ્થાન મળ્યુ છે.. તે છે ‘અમૃત વિશ્વ વિધ્યાપીઠય’ , તામિલનાડુ..
સ્ટેચ્યુ, ટેમ્પલ અને સેન્ટ્રલ વિષ્ટા બનાવવા વાળા… થોડી શરમ કરો…. વર્ષ 2121 માટે થયેલા સર્વેક્ષણમા, વિશ્વના 98 દેશની કુલ 1240…
રાજ્ય સરકાર માં મંત્રી તરીકે લેશે શપથ
રાજ્ય સરકાર માં મંત્રી તરીકે લેશે શપથ તમામ પ્રધાનો ને અભિનંદન ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલપારડીના ધારાસભ્ય કનુ દેસાઈમજુરાના ધારાસભ્ય હર્ષ…
*📍છત્તીસગઢમાં ACB અને EOWએ કરી મોટી કાર્યવાહી*
*📍છત્તીસગઢમાં ACB અને EOWએ કરી મોટી કાર્યવાહી* એક્સાઈઝ વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ નાં ઘર પર દરોડા પાડ્યા, મામલો રૂ.…
