જુમઈઃ જેએનયૂ વિદ્યાર્થી સંગઠનના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારના કાફલા પર આજે ફરીથી હુમલો થયો છે. જુમઈથી નવાદા જતા સમયે તેમના કાફલા પર ઈંડા અને મોબિલ ઓઈલ ફેંકવામાં આવ્યું હતું. પોલીસ અનુસાર, કનૈયા કુમાર પોતાની જન ગણ મન યાત્રા પર જુમઈ પહોંચ્યા હતા અને એક સભાને સંબોધન કર્યું હતું. બાદમાં જુમઈ પરિસદનમાં રાત્રી રોકાણ બાદ કનૈયા કુમારનો કાફલો આગળ વધ્યો હતો. તે જ્યારે મહિસૌરી બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો ત્યારે તેને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા લોકોએ કનૈયા કુમાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેના કાફલા પર મોબિલ ઓઈલ ફેંક્યું હતું
Related Posts
રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું
રાહુલે ઉઠાવ્યા સવાલ, આરોગ્ય સેતુ એપ એક જાસુસી સિસ્ટમ, લોકોની મંજૂરી વગર થોપવી ખોટું રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે…
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો પરિપત્ર
અમદાવાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયો પરિપત્ર ઉદ્યોગ એકમોને હવે ફાયર વિભાગ એન ઓ સી નહી આપે ફાયર વિભાગને ઉદ્યોગિક…
લો કરો વાત રાજપીપળા નું રેલવે સ્ટેશન છ મહિનાથી બંધ હાલતમાં છે, ક્યારે ચાલુ થશે ?
રાજપીપળાનું રેલવે સ્ટેશન રામ ભરોસે રાત્રે કોણ સિક્યુરિટી વગરના નધણીયાત હાલતમાં. સાંસદ આ બાબતે રસ ધરાવતી બંધ પડેલી ટ્રેન સેવા…
