ચીનમાં કોરોના વાયરસ ભયંકર રીતે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ત્યારે આ વાયરસનાં કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 902 પર પહોંચી ગઈ છે. જ્યારે 40,000 થી વધુ લોકો આ વાયરસથી પીડિત હોવાની અધિકારીક રીતે પુષ્ટિ મળી છે. ચીનમાં કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે વિશ્વમાં લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ તમામ ઘટનાઓની વચ્ચે એશિયાની સૌથી મોટી મોટી ઉડ્ડયન અને સંરક્ષણ પ્રસંગ ‘સિંગાપોર એર શો’ માંથી અમેરિકન એરોસ્પેસ કંપની લોકહિડ માર્ટિન અને 12 ચીની કંપનીઓ સહિત 70 થી વધુ ભાગ લેતી કંપનીઓએ પોતાનું નામ પરત ખેંચ્યું છે
Related Posts
*સુરતના વેસુ ખાતે શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને ભગવાન મહાવીર યુનિવર્સિટીનો બીજો પદવીદાન સમારોહ યોજાયો* જીએનએ સુરત: વેસુ સ્થિત ભગવાન મહાવીર યુનિવર્સિટીનો બીજો…
ગુજરાતી ભાષાની ‘‘ઉચ્ચ શ્રેણી’’ પરીક્ષા આગામી ૩૦ અને ૩૧ જુલાઇના રોજ યોજાશે.કોવિડની ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરાશે.
ગાંધીનગર: ભાષા નિયામકશ્રીની કચેરી દ્વારા લેવાતી ગુજરાતી ભાષાની ‘‘ઉચ્ચ શ્રેણી’’ની પરીક્ષા આગામી ૩૦ અને ૩૧ જુલાઇ-૨૦૨૧ ના રોજ સરકારી કોમર્સ…
भरूच पुलिस का निर्णय: सुबह 9 से रात 9 बजे तक भारी वाहनों को शहर में प्रवेश पर लगा प्रतिबंध।…
