ચીનમાં કોરોના વાયરસ ભયંકર રીતે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ત્યારે આ વાયરસનાં કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 902 પર પહોંચી ગઈ છે. જ્યારે 40,000 થી વધુ લોકો આ વાયરસથી પીડિત હોવાની અધિકારીક રીતે પુષ્ટિ મળી છે. ચીનમાં કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે વિશ્વમાં લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ તમામ ઘટનાઓની વચ્ચે એશિયાની સૌથી મોટી મોટી ઉડ્ડયન અને સંરક્ષણ પ્રસંગ ‘સિંગાપોર એર શો’ માંથી અમેરિકન એરોસ્પેસ કંપની લોકહિડ માર્ટિન અને 12 ચીની કંપનીઓ સહિત 70 થી વધુ ભાગ લેતી કંપનીઓએ પોતાનું નામ પરત ખેંચ્યું છે
Related Posts
રાજપીપળા નજીક મોવી થી રાજપીપળા વચ્ચે માંડણ ગામના વળાંક પાસે વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માતનો નડ્યો.
રાજપીપળા નજીક મોવી થી રાજપીપળા વચ્ચે માંડણ ગામના વળાંક પાસે વિદેશી દારૂ ભરેલી કારને અકસ્માતનો નડ્યો. પોલીસને કારની તપાસ કરતા…
સિવિલ હોસ્પિટલની બાળ સુરક્ષાની જવાબદારી ઉઠાવવાની નવતર પહેલ ૧૨૦૦બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં નવી સુવિધા ત્યજી દીધેલ નવજાત શિશુ માટે પારણું
સિવિલ હોસ્પિટલની બાળ સુરક્ષાની જવાબદારી ઉઠાવવાની નવતર પહેલ ૧૨૦૦બેડ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં નવી સુવિધા ત્યજી દીધેલ નવજાત શિશુ માટે પારણું ૧૨૦૦…
મુખ્યમંત્રીની તબિયત અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન.
મુખ્યમંત્રીની તબિયત અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન. કહ્યું- મુખ્યમંત્રી વિજય રૂપાણીને UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે. ગ્લુકોઝ ઓછું થવાથી…
