ચીનમાં કોરોના વાયરસ ભયંકર રીતે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ત્યારે આ વાયરસનાં કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 902 પર પહોંચી ગઈ છે. જ્યારે 40,000 થી વધુ લોકો આ વાયરસથી પીડિત હોવાની અધિકારીક રીતે પુષ્ટિ મળી છે. ચીનમાં કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે વિશ્વમાં લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ તમામ ઘટનાઓની વચ્ચે એશિયાની સૌથી મોટી મોટી ઉડ્ડયન અને સંરક્ષણ પ્રસંગ ‘સિંગાપોર એર શો’ માંથી અમેરિકન એરોસ્પેસ કંપની લોકહિડ માર્ટિન અને 12 ચીની કંપનીઓ સહિત 70 થી વધુ ભાગ લેતી કંપનીઓએ પોતાનું નામ પરત ખેંચ્યું છે
Related Posts
શબ ને અગ્નિદાહ આપવા માટે પણ મારવા પડી રહ્યા છે વલખા
અમદાવાદ ના ખોખરા મા કોવિડ મા મૃત્યુ પામેલ એક પરિવાર મા શબ ને અગ્નિદાહ આપવા માટે પણ મારવા પડી રહ્યા…
મહેસાણા જિલ્લામાં 74 પોલીસ કર્મી ની આંતરિક બદલી
મહેસાણા મહેસાણા જિલ્લામાં 74 પોલીસ કર્મી ની આંતરિક બદલી શહેર અને હાઇવે ટ્રાફિક શાખાના કર્મચારીઓની આંતરિક બદલી મહેસાણા જિલ્લા પોલીસ…
મહારાષ્ટ્ર ભાજપના નેતાનો નવાબ મલિક સામે રૂ.100 કરોડનો માનહાનિનો દાવો,
મુંબઈ : ભાજપના નેતા મોહિત કંબોજના સાળા ઋષભ સચદેવાની એનસીબી દ્વારા મુંબઈમાં ક્ઝ રેવ પાર્ટી પર એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડ દ્વારા હાથ…
