Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, સારવાર માટે અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા

ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર આવતી કાલથી હરિભક્તોના દર્શન માટે બંધ કરાશે,

ગઢડા BAPS સ્વામિનારાયણ મંદિર આવતી કાલથી હરિભક્તોના દર્શન માટે બંધ કરાશે, કોરોના વાયરસના વધતા કેસને લઇને લેવાયો નિર્ણય, ગઢડા BAPS…

⭕ *ગુજરાતમાં નવા 919 પોઝિટિવ કેસ નોંધાયા,10 લોકોનાં મોત ,828 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 265,અમદાવાદ 181,વડોદરા 74,રાજકોટ 51,ભાવનગર 50,જૂનાગઢ 39,ભરૂચ 29,ગાંધીનગર 27,ખેડા-સુરેન્દ્રનગર 20,દાહોદ-વલસાડ 16,બનાસકાંઠા 14,મહેસાણા 13,જામનગર 12,કચ્છ 11,નવસારી 10,આણંદ-પાટણ-સાબરકાંઠા 9,અમરેલી-બોટાદ-છોટાઉદેપુર-ગીર…

*ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના જીવન દર્શનની ઝાંખી…*

*ભારતીય સંસ્કૃતિના સંરક્ષક, સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય વિશ્વવાત્સલ્યમહોદધિ શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના…

દેશભરમાં ડૉકટરો ઉપર તોળાતો કોરોનાનો ખતરો,IMAએ જાહેર કર્યુ રેડ એલર્ટ,

કોરોના મહામારીની વચ્ચે IMAએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. IMAએ દેશભરમાં ડૉક્ટરો પર ખતરો તોળાતો હોય તેવો અહેવાલ રજૂ કર્યો…

લોકડાઉનમાં પણ નવા ઉત્પાદન સીમાચિહ્ન પ્રાપ્ત કર્યાની ઉજવણી કરતી ભારતબેન્ઝ.

1000 બીએસવીઆઈ-કમ્પ્લાયન્ટ ભારત બેન્ઝ એચડીટીની જાહેરાત લોકડાઉન હોવા છતાં પણ 1500થી વધુ બીએસવીઆઈ-કમ્પ્લાયન્ટ વાહનોનું ઉત્પાદન સુધારેલા ઉચ્ચ વેચાણ ધરાવતા મોડલ…

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પી પી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ.

અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ. વહેલી સવારે તેમના પાર્થિવ શરીરને ઘોડાસર સ્મૃતિ મંદિર…