અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ. વહેલી સવારે તેમના પાર્થિવ શરીરને ઘોડાસર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે લઈ જવાશે જ્યાં ગુરુવારે સવારે 7 થી 8.30 સુધી ભક્તોને ઓનલાઇન લાઈવ દર્શન કરાવાશે. સ્વામી છેલ્લા કેટલાય દિવસોથી વેન્ટિલેટર પર હતા.
Related Posts
ભરતસિંહ સોલંકી છેલ્લા 53 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ
ભરતસિંહ સોલંકી છેલ્લા 53 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ભરતસિંહ ને રોજના 15 કલાક વેન્ટિલેયર પર રખાઈ રહ્યા છે કોરોના રિપોર્ટ…
મુખ્ય સમાચાર
*🍅🍅* *ગુજરાતમાં હવે કોઈ પણ બળજબરીથી મિલકત પચાવી નહી શકે* *પાવર ઓફ એટર્નીની નોંધણીમાં નિયમો બદલાયા* રાજયની સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં…
બિગ બ્રેકીંગ : વડોદરામાં 7 પત્રકારો ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.
વડોદરામાં 7 પત્રકારો ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. ત્યારે વડોદરામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 279 દર્દીઓ પોઝિટિવ થયા છે. જ્યારે…
