અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ. વહેલી સવારે તેમના પાર્થિવ શરીરને ઘોડાસર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે લઈ જવાશે જ્યાં ગુરુવારે સવારે 7 થી 8.30 સુધી ભક્તોને ઓનલાઇન લાઈવ દર્શન કરાવાશે. સ્વામી છેલ્લા કેટલાય દિવસોથી વેન્ટિલેટર પર હતા.
Related Posts
🛑 માસ્ક નહી પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટરમા સેવા આપવાની સજા કરવાનો મામલો. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે અન્ય અસરકારક ઉપાયો માંગતા સુનાવણી આગામી અઠવાડિયા સુધી ટળી.
🛑 માસ્ક નહી પહેરનારા લોકોને કોવિડ કેર સેન્ટર મા સેવા આપવાની સજા કરવાનો મામલો સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે અન્ય…
ન્યૂઝ બ્રેકિંગ અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય આવતીકાલથી અમદાવાદમાં કર્ફયૂ રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફયૂ બીજી સૂચના સુધી કર્ફયૂ લાગુ રહેશે કોરોનાના વધતા કેસને લઈ નિર્ણય
ન્યૂઝ બ્રેકિંગ અમદાવાદ કોર્પોરેશનનો મોટો નિર્ણય આવતીકાલથી અમદાવાદમાં કર્ફયૂ રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફયૂ બીજી સૂચના સુધી કર્ફયૂ લાગુ…
*📍તેલંગાણા માટે હવામાન વિભાગનું એલર્ટ*
*📍તેલંગાણા માટે હવામાન વિભાગનું એલર્ટ* 1 એપ્રિલથી હીટ વેવને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું હૈદરાબાદમાં પણ દેખાઈ રહી…
