અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ. વહેલી સવારે તેમના પાર્થિવ શરીરને ઘોડાસર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે લઈ જવાશે જ્યાં ગુરુવારે સવારે 7 થી 8.30 સુધી ભક્તોને ઓનલાઇન લાઈવ દર્શન કરાવાશે. સ્વામી છેલ્લા કેટલાય દિવસોથી વેન્ટિલેટર પર હતા.
Related Posts
છપ્પન સીડી,દ્વારકાધીશના દર્શન માટે યાત્રિકોની ભીડ.
છપ્પન સીડી,દ્વારકાધીશના દર્શન માટે યાત્રિકોની ભીડ.
બેંક ઓફ બરોડાના વધુ 2 કર્મી કોરોનાથી સંક્રમિત થયાના. જ્યારે ઘોડાસર બ્રાંચના વધુ 2 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો.
અમદાવાદમાં બેંક ઓફ બરોડાના વધુ 2 કર્મી કોરોનાથી સંક્રમિત થયાના અહેવાલો મળ્યા છે. જ્યારે ઘોડાસર બ્રાંચના વધુ 2 કર્મચારીઓને કોરોના…
*રાજ્ય સરકારના અથાક પરિશ્રમથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા*
*રાજ્ય સરકારના અથાક પરિશ્રમથી અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના નેતૃત્વ…
