અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ. વહેલી સવારે તેમના પાર્થિવ શરીરને ઘોડાસર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે લઈ જવાશે જ્યાં ગુરુવારે સવારે 7 થી 8.30 સુધી ભક્તોને ઓનલાઇન લાઈવ દર્શન કરાવાશે. સ્વામી છેલ્લા કેટલાય દિવસોથી વેન્ટિલેટર પર હતા.
Related Posts
મુંબઇ : ધર્મા પ્રોડક્શનના ક્ષિતિજ પ્રકાશની ધરપકડ, ડ્રગ કનેક્શન મુદ્દે થયેલ પૂછપરછમાં ખોલ્યા કેટલાક ખુલાસા
મુંબઇ : ધર્મા પ્રોડક્શનના ક્ષિતિજ પ્રકાશની ધરપકડ, ડ્રગ કનેક્શન મુદ્દે થયેલ પૂછપરછમાં ખોલ્યા કેટલાક ખુલાસા
ધોળકા સરોડા ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બે યુવકના મોત.બંને યુવક ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામના વતની. બાઇક લઇને નીકળેલા બંને યુવકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર.
ધોળકા સરોડા ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બે યુવકના મોત બંને યુવક ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામના વતની બાઇક…
