કોરોના મહામારીની વચ્ચે IMAએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. IMAએ દેશભરમાં ડૉક્ટરો પર ખતરો તોળાતો હોય તેવો અહેવાલ રજૂ કર્યો છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં 1302 ડૉક્ટર કોરોના પોઝિટીવ થયા છે. જેમાં 99 તબીબોના સારવાર દરમિયાન મોત થયા છે. જેમાં 35 વર્ષના 7, 35થી 50 વર્ષના 19 અને 50 વર્ષથી વધુની ઉંમરના 73 તબીબોના મોત થયા છે: source
Related Posts
વિજય ભાઈ રૂપાણી અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય નો લાભ 6401 જેટલા આવા તબીબો ને મળશે
*રાજ્ય સરકારે રાજ્યની સરકારી અને જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ સંલગ્ન ફરજ બજાવતા ઇન્ટર્ન તેમજ અનુસ્નાતક રેસીડેન્ટ તબીબોના…
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં નર્મદા નદી પરના રૂા.૪૪.૫૨ કરોડના ખર્ચે નવનિર્મિત પુલનું કરાયું ઇ-લોકાર્પણ.
રાજપીપલા,તા 15 ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતેથી આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર- ૫૬ પર…
ખેડા વાત્રક નદી નેશનલ હાઈવે પર કાર નો અકસિડેન્ટ.
ખેડા વાત્રક નદી નેશનલ હાઈવે પર Etios toyta Car નો અકસિડેન્ટ થયો. કારમાં 2 મહિલા 1 ડ્રાયવર એક અન્ય વ્યક્તિ…
