કોરોના મહામારીની વચ્ચે IMAએ રેડ એલર્ટ જાહેર કર્યુ છે. IMAએ દેશભરમાં ડૉક્ટરો પર ખતરો તોળાતો હોય તેવો અહેવાલ રજૂ કર્યો છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં 1302 ડૉક્ટર કોરોના પોઝિટીવ થયા છે. જેમાં 99 તબીબોના સારવાર દરમિયાન મોત થયા છે. જેમાં 35 વર્ષના 7, 35થી 50 વર્ષના 19 અને 50 વર્ષથી વધુની ઉંમરના 73 તબીબોના મોત થયા છે: source
Related Posts
*ભરૂચ: આજરોજ સવારે ૧૦:૦૦am (દસ) કલાકે ભરૂચ ખાતે નર્મદા નદીની જળસપાટી ગોલ્ડન બ્રિજ ખાતે ૧૮.૦૫ ફૂટ* ગોલ્ડન બ્રિજ પાસે…
મહુડાના બિસ્કીટ, મહુડાના આઈસ્ક્રીમ બાદ નર્મદામાં ફૂલતા ફાલતા મહુડામાંથી હવે દેશી બિયર બનાવાશે !
મહુડાના ફૂલ અને અન્ય ફળો અને મિશ્રણ સાથે પોષક તત્વોથી ભરપૂર અને 5 ટકા સુધી આલ્કોહોલ ધરાવતી બિયર બજારમાં આવશે.…
नर्मदा* बोगस डिग्री मामला: 2 लोगो की दिल्ली और अहमदाबाद से गिरफ्तार किया गया।
नर्मदा* बोगस डिग्री मामला: 2 लोगो की दिल्ली और अहमदाबाद से गिरफ्तार किया गया।
