રાજપીપળામાં કોરોના ના કેસો આંકડો 400 પાર કરી જતા રોકેટગતિએ વધતા જતા કોરોના સંક્રમણ ની સ્થિતિ જોતા આરોગ્ય વિભાગને પથારીની સુવિધા વધારવાની ફરજ પડી.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં જરૂરીયાત મુજબ ૩૦૦ સુધીની અને કોવિડ કેર સેન્ટરમાં ૧૦૦૦ સુધીની દરદીઓ માટેની પથારીની સુવિધા ક્ષમતા વધારાશે. નર્મદા…
