Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ ના અમદાવાદ શહેર મા રેશનકાડઁ ધારકો ઓનલાઈન રેશનકાડઁ ની તમામ કામગીરી ઘરે બેઠા કરી શકસે.

અમદાવાદ શહેરના નાગરિકો હવે પાસપોર્ટ કચેરી ની જેમ રેશનકાડઁ ની કામગીરી માટે નક્કી કરી ને મેળવેલ સમય અને તારીખે રેશનકાડઁ…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 07 કેસ પોઝિટિવ આવ્યા.

નાંદોદ તાલુકામા -03કેસ , અને રાજપીપલા મા -04 કેસ પોઝિટિવ આજે 07 દર્દીઓ સાજા થતા તમામને રજા અપાઇ નર્મદા જિલ્લામા…

અમદાવાદ ના ઘોડાસર ની કેનાલ ની પાળી મા થઈ ને એકસાથે બે ગાયો પાણી મા ઘાસચારો ચણતા ગરકાવ થઈ.

સ્થાનિકોએ જીવદયા સંસ્થા ગીતાબેન બચુભાઈ રાંભિયા ટસ્ટઁ ના કાયઁકરો અને તબીબો ઓની મદદ થી બન્ને ગાયો ને બહાર કાઢી બન્ને…

નર્મદા જિલ્લા પુરવઠા અધિકારીનો સપાટો.

દેડીયાપાડા તાલુકાના ઉમરાણગામની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરતા ફફડાટ. ફરિયાદ ને આધારે ૭૩ જેટલા રેશનકાર્ડ…

નાંદોદ તાલુકાના વાવડી ગામે કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર માંથી બહાર ફરતા ચાર ઈસમો ઝડપાયા.

કોવીડ 19ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તમામ સામે કાયદેસરની કાર્યવાહી. રાજપીપળા,તા. 13 નાંદોદ તાલુકાના વાવડી ગામે કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર…

તિલકવાડામા બે દિવસમાં ભારે વરસાદને કારણે મેણ નદી બે કાંઠે વહેતી થઇ

ગઇકાલે તિલકવાડામાં ૩.૫ ઈંચ અને આજે ૨.૫ ઈંચ ભારે વરસાદથી મેણ નદીમા પાણીની ભારે આવક તાલુકામાં ખેતી લાયક સારા વરસાદથી…

ભરતસિંહ સોલંકી છેલ્લા 53 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ

ભરતસિંહ સોલંકી છેલ્લા 53 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ભરતસિંહ ને રોજના 15 કલાક વેન્ટિલેયર પર રખાઈ રહ્યા છે કોરોના રિપોર્ટ…