Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર*

ગાંધીનગરમાં પત્રકાર સુરક્ષા કાનૂનની માંગ સાથે ABPSS નું રાષ્ટ્રીય મહાઅધિવેશન યોજાયું.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

બિગ બ્રેકીંગ. ફતેગંજ પોલીસ મથકના કર્મીઓ સામે હત્યાનો ગુન્હો નોંધાયો.

વડોદરા: પીઆઇ, પીએસઆઇ અને 4 કોન્સ્ટેબલ સામે ગુનો નોંધાયો. વડોદરાના ફતેહગંજ પોલીસ મથકના પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો. ACP એ ફરિયાદી…

સાવરકુંડલા તાલુકાના ડોકટરો ને ખોટી રીતે બ્લેકમેલ કરી મસમોટી રકમનો તોડ કરતા પાંચ બોગસ પત્રકારો ઝડપાયા.- અરમાન ધાનાણી મુખ્ય સૂત્રધાર હોવાનું જાણવા મળ્યું.

,AT This Time નામના PRESS માં કામ કરતા હોઈ તેવું કહ્યું હતું. ભોગ બનેલા તમામ ડોક્ટર એ SP અમરેલી નો…

શોર્ટ ન્યૂઝ.

📢🛺❌🛺#અમદાવાદમાં આજે રિક્ષાઓ બંધ. આજે રિક્ષા ચાલકો હડતાળ પર. એસોસિએશન. કોંગ્રેસ કાર્યાલય પર રિક્ષા એસો.ની મળી બેઠક. 🚑🚑🩺#અમદાવાદઃ કોરોના વાયરસ…

મુખ્ય સમાચાર.

*રૂપાબા વિધાલયના સંચાલકે પ્રેન્સિપાલને સંબંધ રાખવા કિસ કરી* અમદાવાદના અમરાઈવાડીની ખાનગી સ્કુલના સંચાલકે રોમીયોગીરીની હદ વટાવી. શિક્ષિકાએ પ્રેમસંબંધ રાખવાની ના…

⭕ *ગુજરાતમાં નવા 735 પોઝિટિવ કેસ નોંધાયા,17 લોકોનાં મોત ,423 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરત 241,અમદાવાદ 183,વડોદરા 65,ભાવનગર 35,બનાસકાંઠા 24,ભરૂચ 18,રાજકોટ 21,ગાંધીનગર 17, જૂનાગઢ 15,વલસાડ 13,મહેસાણા 12,કચ્છ 11,ખેડા 9,પંચમહાલ-સાબરકાંઠા-નવસારી 8,અમરેલી-રાજકોટ-જામનગર 7,સુરેન્દ્રનગર-દાહોદ…

એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીરમાં પ્રાણની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલોને માસ્ક વિતરણ કરવામા આવ્યું.

‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ…