‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલો ને માસ્ક વિતરણ કરવા મા આવ્યું તેમઝ આ વોર્ડ ના વઠિયાર ગોળ દરજી સહિ સુથાર સમાજ ના આગેવાન શ્રી જયંતીભાઇ ગિરધરભાઇ દરજી ૮૫ વષૅ ની ઉમરે જાતે બનાવેલ માસ્ક નુ તેમના સ્વહસ્તે વિતરણ કરાવેલ માસ્ક ના વિતરણ નું આયોજન ભાજપ દરિયાપુરવોર્ડ દ્વારા કરવામાં આવેલ હતુ.
Related Posts
આદિવાસીઓ માટે આશીર્વાદ રૂપમહુડાના ઝાડ પર લગતા ફળ ડોળીમાંથી મળતું આરોગ્ય વર્ધક તેલ ખાવામા આદિવાસીઓ વાપરે છે.
નર્મદા જિલ્લાના આદિવાસીઓ મહુડાના ફળ ડોળી માંથી બનતું તેલ વાપરે છે. મોંઘુદાંટ સીંગતેલ આદિવાસીઓ કદી ખાતા જ નથી હાલ આદિવાસીઓ…
⭕ *ગુજરાતમાં નવા 520 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,348 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 330
,સુરત 65,વડોદરા 44,ગાંધીનગર 16,ભરૂચ 7,જામનગર 6,જૂનાગઢ 5,ભાવનગર-રાજકોટ-આણંદ-પાટણ-ખેડા 4,મહેસાણા-ગીર સોમનાથ 3,બનાસકાંઠા-અરવલ્લી-સુરેન્દ્રનગર-દ્વારકા-અમરેલી 2,મહીસાગર-સાબરકાંઠા-બોટાદ-દાહોદ-નવસારી-નર્મદા-મોરબી 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 25148 ●…
*📍ગગનયાન કાર્યક્રમ માટે CE20 ક્રાયોજેનિક એન્જિન નાં માનવ રેટિંગની સફળતાપૂર્વક પૂર્ણ*
*📍ગગનયાન કાર્યક્રમ માટે CE20 ક્રાયોજેનિક એન્જિન નાં માનવ રેટિંગની સફળતાપૂર્વક પૂર્ણ* ISRO એ તેના CE20 ક્રાયોજેનિક એન્જિનના માનવ રેટિંગમાં એક…
