‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલો ને માસ્ક વિતરણ કરવા મા આવ્યું તેમઝ આ વોર્ડ ના વઠિયાર ગોળ દરજી સહિ સુથાર સમાજ ના આગેવાન શ્રી જયંતીભાઇ ગિરધરભાઇ દરજી ૮૫ વષૅ ની ઉમરે જાતે બનાવેલ માસ્ક નુ તેમના સ્વહસ્તે વિતરણ કરાવેલ માસ્ક ના વિતરણ નું આયોજન ભાજપ દરિયાપુરવોર્ડ દ્વારા કરવામાં આવેલ હતુ.
Related Posts
અમદાવાદ વસ્ત્રાલમાં કેમિકલ માફિયા બેફામ બન્યા. તળાવમાં માછલીઓના મૌત. વરસાદના પાણીની આડમાં તળાવમાં પાણી છોડતા હોવાની લોકોમાં ચર્ચા.
*પાટણ ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર વેપારીઓએ હુમલો કર્યો..*
*પાટણ ઘી બજારમાં શંકાસ્પદ ઘી મામલે કવરેજ કરવા ગયેલા પત્રકાર પર વેપારીઓએ હુમલો કર્યો..* પાટણ. એઆર. એબીએનએસ : પાટણમા હવે…
*દ્વારકામાં આવતી કાલે યોજાનાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના સત્કાર સમારોહની તૈયારીઓ પૂરજોશમાં*
*દ્વારકામાં આવતી કાલે યોજાનાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના સત્કાર સમારોહની તૈયારીઓ પૂરજોશમાં* દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારતના ઉત્તર –…
