‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલો ને માસ્ક વિતરણ કરવા મા આવ્યું તેમઝ આ વોર્ડ ના વઠિયાર ગોળ દરજી સહિ સુથાર સમાજ ના આગેવાન શ્રી જયંતીભાઇ ગિરધરભાઇ દરજી ૮૫ વષૅ ની ઉમરે જાતે બનાવેલ માસ્ક નુ તેમના સ્વહસ્તે વિતરણ કરાવેલ માસ્ક ના વિતરણ નું આયોજન ભાજપ દરિયાપુરવોર્ડ દ્વારા કરવામાં આવેલ હતુ.
Related Posts
*બનાસકાંઠા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ: જિલ્લામાં ૨૭ ગામોને વ્યસનમુક્ત કરાશે*
*બનાસકાંઠા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ: જિલ્લામાં ૨૭ ગામોને વ્યસનમુક્ત કરાશે* જીએનએ પાલનપુર: બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ…
*અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં ભક્તોને અપાતા ઉત્સાહિત પ્રતિસાદ મળ્યો*
*અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં ભક્તોને અપાતા ઉત્સાહિત પ્રતિસાદ મળ્યો* સંજીવ રાજપૂત-અંબાજી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર…
બોટાદ : ગઢડામાં કોંગ્રેસ દ્વારા ચીનનો વિરોધ.ચીનના રાષ્ટ્રપતિના પુતળાના દહનનો કાર્યક્રમ.
પુતળાનુ દહન કરવા જતા પોલીસે કરી અટકાયત પોલીસે 8 કોંગ્રેસ કાર્યકરોની કરી અટકાયત ચીન દ્વારા ભારત પર હુમલાનો કરાયો ઉગ્ર…
