‘એક રાષ્ટ્ર એક સંવિધાન’ માટે કાશ્મીર માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ની જન્મજયંતિ નિમિત્તે આઝાદગલી, મીરઝાપુર, દરિયાપુરવોર્ડ ખાતે પુજન અને વડીલો ને માસ્ક વિતરણ કરવા મા આવ્યું તેમઝ આ વોર્ડ ના વઠિયાર ગોળ દરજી સહિ સુથાર સમાજ ના આગેવાન શ્રી જયંતીભાઇ ગિરધરભાઇ દરજી ૮૫ વષૅ ની ઉમરે જાતે બનાવેલ માસ્ક નુ તેમના સ્વહસ્તે વિતરણ કરાવેલ માસ્ક ના વિતરણ નું આયોજન ભાજપ દરિયાપુરવોર્ડ દ્વારા કરવામાં આવેલ હતુ.
Related Posts
મુખ્ય સમાચાર.
*પેટાચૂંટણીનો જંગ જીતવા મંત્રીઓનો સોપી જવાબદારી* ભાજપ સરકારના 8 મંત્રીઓને જુદી-જુદી આઠ વિધાનસભાની જવાબદારી સોપવામાં આવશે ભાજપ દ્વારા અત્યારે,અબડાસા બેઠક…
ન્યૂઝપેપરમાં વીંટળાયેલ ખોરાક ખાવાથી થાય છે આટલા રોગ…
આજે જ જાણી લો આ માહિતી અને જે લોકો આવી રીતે ખોરાક ખાવાથી ટેવથી ટેવાયેલા છે એમના સુધી આ માહિતી…
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પુત્રી સાથે દર્શન કરતા અભિનેત્રી રવિના ટંડન
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પુત્રી સાથે દર્શન કરતા અભિનેત્રી રવિના ટંડન સોમનાથ: સંજીવ રાજપૂત: ભાતતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના…
